બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અમદાવાદ / A protest action in Ahmedabad that caused a false message of stone pelting to go viral
Dinesh
Last Updated: 10:09 PM, 15 January 2023
અમદાવાદમાં પથ્થરમારાનો ખોટો મેસેજ વાઇરલ કરનાર વિરુદ્ધ શાહપુર પોલીસે ગુનો નોંધ્યો છે. આજે વાસી ઉતરાયણના દિવસે દેવજી કુંભારના ડેહલામાં પથ્થરમારો થયો હોવાનો મેસેજ કેન્ટ્રોલ રૂમમાં કરવામાં આવ્યો હતો. જે બાબતે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.
શાહપુર પોલીસને ખોટી માહિતી અને ગેરમાર્ગે દોરનાર વિરુદ્ધ કાર્યવાહી
શાહપુરમાં પથ્થરમારાનો કન્ટ્રોલ મેસેજ થતા પોલીસ ઇન્સ્પેક્ટર પી સી દેસાઈ અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને સમગ્ર બનાવને લઈને આવો કોઈ બનાવ શાહપુરમાં ન બન્યો હોવાની માહિતી સામે આવી હતી જે બાબતે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. શાહપુર પોલીસમાં ખોટી માહિતી અને ગેરમાર્ગે દોરનાર વિરુદ્ધ પોલીસે પગલાં લીધા છે. શાહપુર પોલીસે ખોટો મેસેજ વાયરલ કરનાર જગમાલ હિમ્મતભાઈ વરાદીયા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જગમાલ હિમ્મતભાઈ વરાદીયા વિરુદ્ધ ગુનો દાખલ દાખલ કરાયો
જગમાલ હિમ્મતભાઈ વરાદીયાએ પથ્થરમારાના ખોટા મેસેજ વાયરલ કર્યો હતો અને શાહપુર પોલીસ મથકમાં પણ મેસેજ કર્યો હતો જે પથ્થરમારાના મેસેજ બાદ પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો જે બાદ તપાસમા જણાવા મળ્યું હતું કે, તે ખોટો મેસેજ કરેલો છે જે બાબતે પોલીસે ગુનોં નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime