બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Priyakant
Last Updated: 01:42 PM, 26 December 2022
અમદાવાદની એક સ્કૂલમાં ગુજરાતમાં પ્રથમ વાર વરસાદી પાણીનો ભૂગર્ભમાં ઉતારવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદના પાલડીમાં મનપા સંચાલિત શાળામાં વોટર રિચાર્જ પ્લાન્ટ બનાવાયો છે. જેને લઈ હવે આ શાળામાં વરસાદી પાણીનું ભૂગર્ભમાં સંગ્રહ કર્યા બાદ શાળામાં ઉપયોગમાં લઈ શકાશે.
અમદાવાદની પાલડીમાં મનપા સંચાલિત શાળામાં એક સરાહનિય કાર્ય કરવામાં આવ્યું છે. વિગતો મુજબ પાલડીની મનપા સંચાલિત શાળામાં વોટર રિચાર્જ પ્લાન્ટ બનાવાયો છે. જેનું મુખ્ય હેતુ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનો અને પાણીનું તળ ઊંચું આવે તે માટેનો છે. જોકે હવે આગામી દિવસોમાં વધુ 9 શાળાઓમાં આ પ્રકારે પ્લાન્ટ લગાવવામાં આવશે.
વરસાદી પાણીનો ભૂગર્ભમાં ઉતારવાનું પ્લાનિંગ
ચોમાસામાં વરસાદ દરમ્યાન પાણી વહી જતું હોય છે પણ અમદાવાદની પાલડીમાં મનપા સંચાલિત સરકારી શાળામાં એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. આ શાળામાં ગુજરાતમાં પ્રથમ વાર વરસાદી પાણીનો ભૂગર્ભમાં ઉતારવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેને લઈ હવે અગમઇ દીવસોએ વરસાદી પાણીનો સંગ્રહ કરી શાળાના ઉપયોગમાં લેવાશે. જોકે આનો હેતુ પાણીનું તળ ઊંચું આવે તે પણ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime