સર્વે / શ્રમિકો કરી રહ્યા છે પલાયન, 76 ટકા શ્રમિકોને નથી મળ્યો એપ્રિલનો પગાર, રોજગારીનું સંકટ વધુ ઘેરાયું

76 percent workers not received april salary how migration of workers will stop

શ્રમિકોને પોતાના ગામની તરફ પલાયન કરતા રોકવા માટે ભલે તમામ પ્રયાસ કરાઇ રહ્યા હોય, પરંતુ સાચુ કારણ તો વેતન ન મળવું અથવા તો મોટા પ્રમાણમાં વેતનમાં કાપ મુકવો છે. એક સર્વે મુજબ 76 ટકા શ્રમિકોને એપ્રિલ મહીનામાં પગાર મળ્યો નથી અને 38 ટકા લોકો એવા છે કે જેમને વેતનમાં ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ