બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Kishor
Last Updated: 11:02 PM, 30 July 2023
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લાના ખાર તહસીલમાં આજે રવિવારે જોરદાર વિસ્ફોટનો થયો હતો. આ પ્રચંડ ધડાકામાં 35 લોકોના મોત અને 50 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ બ્લાસ્ટનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મહત્વનું છે કે જમીયત ઉલેમા ઇસ્લામ ફઝલની કોન્ફરન્સ દરમિયાન આ વિસ્ફોટ થયો હતો.
#BREAKING: This is the video of the moment Suicide explosion took place in Workers Convention of Jamiat Ulema-e-Islam in Khar of Bajaur District, Khyber Pakhtunkhwa. 50 killed and more than 200 injured in the explosion. No group has claimed responsibility. pic.twitter.com/Nc2XqJo75F
— Aditya Raj Kaul (@AdityaRajKaul) July 30, 2023
લોકોએ જીવ બચાવવા દોટ મૂકી
કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.જ્યાં સ્ટેજ પરથી પાર્ટીના નેતા ભાષણ આપી રહ્યા હતા. આ વેળાએ ભીડ નેતાના નારા લગાવી રહી હતી. હઝરત મૌલાના અબ્દુલ રશીદ સાહેબ... ઝિંદાબાદ, ઝિંદાબાદના નાદ ગગનમાં ગુંજતા હતા. જેવા લોકોએ નેતાના દીર્ધાયુષ્યના નારા લગાવ્યા કે ભારે તાકાત સાથે ધડાકો થયો હતો.જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી. ધુમ્મસને પગલે આજુબાજુનું દેખાવું બંધ થયું અને લોકોએ જીવ બચાવવા દોટ મૂકી હતી.
જમીયત ઉલેમા ઇસ્લામ ફઝલના પ્રમુખનું મોત
બાદમાં લોહીના ખાબોચિયા વચ્ચે વિકૃત રીતે મૃતદેહો પડેલા જોવા મળ્યા હતા. બાદમાં સ્થાનિક પોલીસ કાફલો સુરક્ષા દળો અને હોસ્પિટલ સ્ટાફ દોડી ગયો હતો. જ્યા ઇજાગ્રસ્તોને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે જમીયત ઉલેમા ઇસ્લામ ફઝલના પ્રમુખ આગેવાન મૌલાના જિયાઉલ્લાહ જાનનું પણ નિધન થયાનું સામે આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh