બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Priyakant
Last Updated: 12:02 PM, 14 January 2024
Ayodhya Ram Mandir : અયોધ્યા નગરીમાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તૈયારીઓ વચ્ચે PM મોદીની જૂની તસવીરો સામે આવી છે. વાત જાણે એમ છે કે, 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ છે. આ માટે તેમણે 11 દિવસના અનુષ્ઠાન પણ શરૂ કરી દીધા છે. આ સમયગાળા દરમિયાન તે સદ્ગુણી જીવન જીવશે ભારતીય જનતા પાર્ટી રામમંદિર આંદોલનમાં ખૂબ જ અવાજ ઉઠાવ્યો હતો અને તેના મેનિફેસ્ટોમાં પણ તેને સતત સામેલ કરતાં આવી છે.
On this exact day, 32 years ago, @narendramodi arrived at the #AyodhyaRamTemple. He was on a Yatra to spread the message of unity from Kanyakumari to Kashmir, the Ekta Yatra.
— Modi Archive (@modiarchive) January 14, 2024
Amidst chants of 'Jai Shri Ram', Narendra Modi vowed to return only when the Ram Temple was built.
The… pic.twitter.com/nbLxkTFN9V
આપણે ઈતિહાસ પર નજર કરીએ તો લગભગ 32 વર્ષ પહેલા આ દિવસે નરેન્દ્ર મોદી બપોરના સમયે અયોધ્યામાં રામ મંદિરના સ્થળે પહોંચ્યા હતા. તેઓ એકતાનો સંદેશ ફેલાવવા માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધી એકતા યાત્રા પર હતા. નરેન્દ્ર મોદી જ્યારે અયોધ્યા પહોંચ્યા ત્યારે તેમણે 'જય શ્રી રામ'ના નારા વચ્ચે શપથ લીધા કે, તેઓ રામ મંદિર બન્યા બાદ જ અહીં પાછા ફરશે. જોકે થયું પણ એવું કે, હવે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમયે જ PM મોદી અયોધ્યા જશે. રામ મંદિરનો શિલાન્યાસ તેમના દ્વારા કમળના ફૂલથી કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો: VIDEO: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે રામ મંદિરમાં શું-શું થશે? જાણો વિગતવાર માહિતી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime