VTV વિશેષ / નોટબંધીના 3 વર્ષ : કાળું નાણું ઘટ્યું કે ફક્ત પ્રજા જ પરેશાન થઇ? જાણો સંપૂર્ણ અહેવાલ

3 year anniversary of demonetization was it a successful measure from modi government

8 નવેમ્બર 2016ની સાંજે સમગ્ર દેશ ટેલિવિઝન સામે ગોઠવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની કાળા નાણાં વિરોધી ઝુંબેશ હેઠળ 500 અને 1000ની ચલણી નોટને કાગળનો ટુકડો ગણીને નવી 500 અને 2000ની નોટો જાહેર કરી હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે એક પત્રકાર પરિષદમાં મોદી સરકારના આ પગલાંને એક ખુલ્લી અને કાયદેસર લૂંટ ગણાવી હતી જેમાં લોકોને તેમના રૂપિયા જમા કરાવાની ફરજ પાડવામાં આવી અને કેશ ઉપાડવા ઉપર મર્યાદા લાદવામાં આવી. તો આવો જાણીએ કે શું આ પગલું કાળું નાણું ડામવામાં સફળ રહ્યું કે પછી એક હેરાનગતિ જનક તાયફો બનીને રહી ગયું?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ