બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Kishor
Last Updated: 08:49 AM, 29 September 2023
World Heart day 2023: ભાગદોળભર્યા જીવન અને ઝડપથી બદલાતી લાઈફસ્ટાઇલની અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. હાલના સમયમાં કામનો બોજ સતત વધી રહ્યો છે એવામાં મેન્ટલ હેલ્થ સમસ્યાઓનો શિકાર થવાની ઘટનાઓ વધી રહી છે. હાલના દિવસોમાં સ્ટ્રેસ, ડિપ્રેસન અને એંગ્જાયટીના મામલામાં ખુબ જ વધારો જોવા માળી રહ્યો છે. સ્વસ્થ રહેવા માટે આપણે શારીરિક જ નહી પરંતુ માનસિક સ્વસ્થ રહેવું પણ જરૂરી છે. જો કે કામ અને અન્ય સમસ્યાઓને કારણે લોકો અવારનવાર સ્ટ્રેસનો શિકાર થઇ રહ્યા છે. જેની અસર આપણા શરીરમાં જોવા મળે છે.
29 સપ્ટેમ્બર એટલે વર્લ્ડ હાર્ટ ડે
આ સિવાય સ્ટ્રેસ આપણા હ્યદય પર પણ અસર પહોંચાડે છે. હ્યદય એ આપણા શરીરનું ખુબ જ મહત્વપૂર્ણ અંગ છે. એવામાં હ્યદય સાથે જોડાયેલી બીમારીઓ અંગે જાણકારી હોવી ખાસ જરૂરી છે. ત્યારે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે. સ્ટ્રેસ હાર્ટ ડિસિઝનું એક મુખ્ય કારણ છે. એવામાં તણાવથી દિલને થતા નુકશાન અંગે જાણવા માટે આવો આપણે સિનયર સાઈકેટ્રીસ્ટ ડો જ્યોતિ કપૂર કેટલીક રોચક માહિતી મેળવીએ.
સ્ટ્રેસના પ્રભાવ અંગે ડોક્ટર જ્યોતિ જણાવે છે કે તણાવ હૃદય સાથે જોડાયેલી બીમારીઓનું એક સૌથી મોટુ કારણ છે. લોકો આ વાતથી અજાણ રહે છે કે વધુ સ્ટ્રેસ તેમના હૃદયના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. સ્ટ્રેસના કારણે હેલ્ધી હાર્ટ પણ બીમારીની ઝપેટમાં આવી જાય છે. સ્ટ્રેસ એક ભાવનાત્મક બોજ જ નહિ પરંતુ તે દિલની બીમારી માટે રિસ્ક ફેક્ટર છે. ક્યારેક આપણે વધુ ટ્રેસ લેવાને કારણે તેની નકારાત્મક અસર આપણા દિલ પર થાય છે.
સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી
સરળ શબ્દોમાં કહીએ તો સતત વરસાદને કારણે જેમ નુકસાન થાય છે તેવી જ રીતે સતત સ્ટ્રેસ લેવાથી દિલ પર તેની માઠી અસર થવાનું શરૂ થઈ જાય છે. જેમકે બ્લડ પ્રેશર વધી જવું, સોજો આવી જવું, આવા સંજોગોમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. સ્ટ્રેસ મેનેજ કરવા માટે સૌથી પહેલા તણાવનું કારણ જાણવું જરૂરી છે.
હાર્ટના સ્વાસ્થ્ય માટે આટલું કરો!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime