બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / world cup 2023 team selection rahul dravid r ashwin gets world cup ticket axar patel

World Cup 2023 / વર્લ્ડ કપની ટીમમાં બદલાવ કરશે ભારત! કોચ રાહુલ દ્રવિડે ઈશારા-ઈશારામાં કર્યો ખુલાસો

Manisha Jogi

Last Updated: 07:55 AM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC ODI વર્લ્ડ કપમાં ભારત કઈ ટીમ સાથે ક્રિકેટના મેદાનમાં ઉતરશે તે બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલને એશિયા કપ દરમિયાન ઈજા થઈ હતી.

  • 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી વન ડે વર્લ્ડ કપ રમવામાં આવશે
  • ICC ODI વર્લ્ડ કપમાં ભારત કઈ ટીમ સાથે ક્રિકેટના મેદાનમાં ઉતરશે?
  • અક્ષર પટેલને એશિયા કપ દરમિયાન ઈજા થઈ હતી

ICC ODI વર્લ્ડ કપમાં ભારત કઈ ટીમ સાથે ક્રિકેટના મેદાનમાં ઉતરશે તે બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. વર્લ્ડ કપ માટે 28 સપ્ટેમ્બર ભારતીય ટીમની ફાઈનલ જાહેરાત કરવામાં આવશે. 

ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી વન ડે વર્લ્ડ કપ રમવામાં આવશે. ઓલરાઉન્ડર અક્ષર પટેલને એશિયા કપ દરમિયાન ઈજા થઈ હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચ માટે ભારતીય ટીમમાં આર.અશ્વિનની પસંદગી કરવામાં આવતા લોકો હેરાન રહી ગયા છે. ICC ODI વર્લ્ડ કપમાં અક્ષર પટેલની જગ્યાએ આર.અશ્વિનને સ્થાન આપવામાં આવી શકે છે. 

ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ પહેલા વર્લ્ડ કપ ટીમમાં ફેરફારનો ઈશારો આપ્યો છે. રાહુલ દ્રવિડે જણાવ્યું છે કે, “હું એવું નહીં કહું કે, આ તેના (અશ્વિન) માટે ટ્રાયલ છે. આર.અશ્વિન કેવું રમે છે, તેની જાણકારી છે. આર.અશ્વિન પાસે આ ફોર્મેટમાં રમવાની તક છે, અમે તેને માત્ર 2-3 મેચ રમવાની તક આપવા માંગીએ છીએ.

રાહુલ દ્રવિડનો ખુલાસો
વર્લ્ડ કપ માટે ભારતી ટીમમાં આર.અશ્વિનના સ્થાન બાબતે રાહુલ દ્રવિડ મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. કોચ રાહુલ દ્રવિડ જણાવે છે કે, ‘જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય અને અશ્વિન જેવો ખેલાડી છે, તો અમે કોના પર વિશ્વાસ કરી શકીએ. આર.અશ્વિને ઘણા સમયથી 50 ઓવરની મેચ રમી નથી. તેથી તેની પાસે આ ખુદને ચકાસવાની તક છે.’ રાહુલ દ્રવિડના આ નિવેદન પરથી સ્પષ્ટરૂપે જણાઈ રહ્યું છે કે, વર્લ્ડ કપ માટેની ટીમમાં આર.અશ્વિનને સ્થાન આપવામાં આવી શકે છે. 

આઠમાં નંબરે બેટીંગ
રાહુલ દ્રવિડે વધુમાં જણાવ્યું છે કે, ‘અશ્વિન જેવો ખેલાડી તમને અનુભવ આપે છે. આઠમાં નંબરે બેટીંગ કરવાથી તેનું યોગદાન આપવાની ક્ષમતા જાણી શકાશે. એક એવો ખેલાડી જેને તક આપવાનું હંમેશા વિચાર્યું છે, જે અમારી યોજનાનો એક નિશ્ચિતપણે ભાગ છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ