બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / સ્પોર્ટસ / world cup 2023 team selection rahul dravid r ashwin gets world cup ticket axar patel
Manisha Jogi
Last Updated: 07:55 AM, 22 September 2023
ICC ODI વર્લ્ડ કપમાં ભારત કઈ ટીમ સાથે ક્રિકેટના મેદાનમાં ઉતરશે તે બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. વર્લ્ડ કપ માટે 28 સપ્ટેમ્બર ભારતીય ટીમની ફાઈનલ જાહેરાત કરવામાં આવશે.
ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી વન ડે વર્લ્ડ કપ રમવામાં આવશે. ઓલરાઉન્ડર અક્ષર પટેલને એશિયા કપ દરમિયાન ઈજા થઈ હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચ માટે ભારતીય ટીમમાં આર.અશ્વિનની પસંદગી કરવામાં આવતા લોકો હેરાન રહી ગયા છે. ICC ODI વર્લ્ડ કપમાં અક્ષર પટેલની જગ્યાએ આર.અશ્વિનને સ્થાન આપવામાં આવી શકે છે.
ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ પહેલા વર્લ્ડ કપ ટીમમાં ફેરફારનો ઈશારો આપ્યો છે. રાહુલ દ્રવિડે જણાવ્યું છે કે, “હું એવું નહીં કહું કે, આ તેના (અશ્વિન) માટે ટ્રાયલ છે. આર.અશ્વિન કેવું રમે છે, તેની જાણકારી છે. આર.અશ્વિન પાસે આ ફોર્મેટમાં રમવાની તક છે, અમે તેને માત્ર 2-3 મેચ રમવાની તક આપવા માંગીએ છીએ.
રાહુલ દ્રવિડનો ખુલાસો
વર્લ્ડ કપ માટે ભારતી ટીમમાં આર.અશ્વિનના સ્થાન બાબતે રાહુલ દ્રવિડ મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. કોચ રાહુલ દ્રવિડ જણાવે છે કે, ‘જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય અને અશ્વિન જેવો ખેલાડી છે, તો અમે કોના પર વિશ્વાસ કરી શકીએ. આર.અશ્વિને ઘણા સમયથી 50 ઓવરની મેચ રમી નથી. તેથી તેની પાસે આ ખુદને ચકાસવાની તક છે.’ રાહુલ દ્રવિડના આ નિવેદન પરથી સ્પષ્ટરૂપે જણાઈ રહ્યું છે કે, વર્લ્ડ કપ માટેની ટીમમાં આર.અશ્વિનને સ્થાન આપવામાં આવી શકે છે.
આઠમાં નંબરે બેટીંગ
રાહુલ દ્રવિડે વધુમાં જણાવ્યું છે કે, ‘અશ્વિન જેવો ખેલાડી તમને અનુભવ આપે છે. આઠમાં નંબરે બેટીંગ કરવાથી તેનું યોગદાન આપવાની ક્ષમતા જાણી શકાશે. એક એવો ખેલાડી જેને તક આપવાનું હંમેશા વિચાર્યું છે, જે અમારી યોજનાનો એક નિશ્ચિતપણે ભાગ છે.’
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા