બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 rohit sharma bcci and discuss future cricket plans and team india

ક્રિકેટ જગત / વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની હાર બાદ રોહિત શર્માનું ભવિષ્ય મુશ્કેલીમાં! શું કેપ્ટન્સી છીનવાઈ જશે?

Arohi

Last Updated: 04:21 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: વર્લ્ડ કપમાં હાર બાદ હવે BCCI એક્શનના મૂડમાં જોવા મળી રહ્યું છે. એવામાં રોહિત શર્માની કેપ્ટન્સી પર પણ પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું છે.

  • હાર બાદ રોહિત શર્માનું ભવિષ્ય મુશ્કેલીમાં?
  • શું કેપ્ટન્સી છીનવાઈ જશે?
  • BCCI લઈ શકે છે મોટા નિર્ણયો 

આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ હવે એક્શનની તૈયારીમાં છે અને રોહિત શર્માની સાથે મીટિંગ કરશે. 

BCCI લઈ શકે છે મોટા નિર્ણયો
રિપોર્ટ અનુસાર BCCI રોહિતની સાથે મીટિંગમાં વનડે ક્રિકેટ અને ભારતીય ટીમના ભવિષ્યને લઈને પણ ઘણા મહત્વના નિર્ણય કરી શકે છે. આ મિટિંગમાં ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ હશે. મીટિંગમાં આવતા ચાર વર્ષનો પ્લાન અને વનડેમાં ટીમ ઈન્ડિયાના ભવિષ્ય પર ચર્ચા થશે. 

તેના ઉપરાંત રોહિતને પુછવામાં આવી શકે છે કે તે વનડે ક્રિકેટમાં પોતાની કેપ્ટન્સી અને તેના ભવિષ્ય પર તેમનો મત મુકે. સૂત્રો અનુસાર રોહિત પહેલા જ જણાવી ચુક્યા છે કે તેમને ટી20માં રસ નથી. પરંતુ વનડેમાં પોતાના કરિયરને ક્યાં જુએ છે તે મહત્વનું છે. 

વનડે વર્લ્ડ કપ સુધી 40ના થશે રોહિત 
રોહિત 4 વર્ષ બાદ થવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપ સુધી 40 વર્ષના થઈ જશે. તેના ઉપરાંત 2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી પણ રમાશે. ત્યાં જ આવતા વર્ષે 6 વનડે મેચ રમાશે. નેક્સ કેપ્ટનના રૂપમાં કેએલ રાહુલ, શ્રેય અય્યર અને શુભમન ગિલના નામની પણ ચર્ચા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ