બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Hiralal
Last Updated: 10:41 PM, 2 February 2023
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે કહ્યું છે કે, છેલ્લા આઠ સપ્તાહમાં કોવિડ-19ના કારણે 1.70 લાખ લોકોના મોત થયા છે. આ એવા આંકડા છે જેમના રિપોર્ટ સામે આવ્યા છે. આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હશે. તેમણે કહ્યું કે માનવો અને પ્રાણીઓ વચ્ચેથી આ કોવિડ -19 કોરોના વાયરસને નાબૂદ કરવો અશક્ય છે. એવું પણ બની શકે કે આપણે તેના ભયંકર પરિણામોને ઘટાડી શકીએ. લોકોના મોત ઘટાડી શકીએ, લોકોને સંક્રમિત થતા બચાવી શકીએ પરંતુ કોરોના કાયમી માટે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી બની રહેશે.
બીજી બીમારીઓ પર ધ્યાન જતું નથી
ઘેબ્રેયેસસે કહ્યું કે કોરોનાને ઓછો આંકવો એ ભૂલ હશે. સમગ્ર વિશ્વમાં આરોગ્ય પ્રણાલીઓ કોવિડ -19 સાથે સંઘર્ષ કરી રહી છે. તેના કારણે અન્ય મોટી બીમારીઓ પર ધ્યાન આપવું મુશ્કેલ બની રહ્યું છે. કારણ કે કોવિડને હજી પણ પ્રમુખતાથી લેવામાં આવી રહ્યો છે. કોવિ9-19 મહામારીના કારણે સમગ્ર વિશ્વનું આરોગ્ય તંત્ર કથળ્યું છે. મેડિકલ વર્કફોર્સની અછત સર્જાઈ છે.
કોરોનાને ઓછો આંકવો એ ભૂલ
ઘેબ્રેયેસસે કહ્યું કે મારો સંદેશ સ્પષ્ટ છે. કોરોનાવાયરસને ઓછો આંકવો એ એક મોટી ભૂલ હોઈ શકે છે. તે આપણને સતત આશ્ચર્યચકિત કરે છે. તે આપણને મારી નાખવાનો પ્રયાસ કરવાનું ચાલુ રાખશે. તેથી અમને વધુ તબીબી સાધનો અને તબીબી સ્ટાફની જરૂર છે. આ વાયરસ આપણા માણસો અને પ્રાણીઓમાં વસી ગયો છે. હવે તે ઘણી પેઢીઓથી સમાપ્ત થવાનો નથી.
આઠ મહિનામાં કોરોનાથી 1.70 લાખના મોત થયા
ડબલ્યુએચઓ ચીફે એવું પણ કહ્યું કે છેલ્લા આઠ મહિનાથી દુનિયામાં કોરોનાથી 1.70 લાખ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે આંકડો આનાથી પણ વધારે હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect