બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા નિયમ જણાવવામાં આવ્યા છે જેનો સીધો સંબંધ આપણા દૈનિક જીવન સાથે છે. વાસ્તુ શાસ્ત્રમાં તે વસ્તુઓ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે જેનું હાથથી છૂટીને પડી જવું શુભ કે અશુભ માનવામાં આવે છે. તેમાં અમે 5 એવી વસ્તુઓ વિશે જણાવવા માંગીએ છીએ જેનું હાથથી છૂટીને પડવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

ADVERTISEMENT
ખાંડનું પડવું
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા હાથમાંથી ખાંડ પડે છે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. માન્યતા છે કે જો તમારા હાથમાંથી ખાંડ પડી જાય છે તો તમને અશુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.
દૂધનું પડવું
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના હાથમાંથી દૂધથી ભરેલો ગ્લાસ પડી જાય છે તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ સંકેત છે બાળકના જીવનમાં મુશ્કેલી આવવાનો. ત્યાં જ જો ગેસ પરથી દૂધ પડે છે તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT

નારિયેળ પડવું
જો કોઈ વ્યક્તિના હાથમાંથી નારિયેળ છૂટીને પડી જાય છે તો તે પણ અશુભ સંકેત હોય છે. નારિયેળનું હાથમાંથી પડવું જોબ અને કરિયરમાં સમસ્યાની તરફ ઈશારો કરે છે.
ADVERTISEMENT
ચોખા પડવા
ધાર્મિક ગ્રંથોમાં ચોખાને સૌથી પવિત્ર અન્ન માનવામાં આવ્યા છે. જો ભોજન બનાવતી વખતે ચોખા ડબ્બામાંથી નિકળતી વખતે હાથમાંથી પડી જાય તો માનવામાં આવે છે કે તમને કોઈ દુઃખદ સુચના મળવાની છે.

ADVERTISEMENT
મીઠાનું પડવું
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા હાથમાંથી મીઠુ પડી જાય તો તમને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. તમારા જીવનમાં દરિદ્રતા આવી શકે છે.
વધુ વાંચો: આ જન્મ તારીખવાળા લોકોના જીવનમાં આવશે ધરમૂળથી ચેન્જ, જાણો તમારો લંકી નંબર અને રંગ
ADVERTISEMENT
શાકર, દૂધ અને ચોખાનો સંબંધ ચંદ્રમા અને શુક્ર સાથે છે. શુક્ર ગ્રહ ભૌતિક સુખ અને સુવિધાઓનો દાતા છે. જ્યારે ચંદ્રમા મનના કારક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.