બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / રાહુ-કેતુના અશુભ પ્રભાવથી છો મુશ્કેલીમાં? આ 2 રત્નો આપી શકે છે રાહત

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / રાહુ-કેતુના અશુભ પ્રભાવથી છો મુશ્કેલીમાં? આ 2 રત્નો આપી શકે છે રાહત

Last Updated: 11:20 PM, 10 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાહુ-કેતુના અશુભ પ્રભાવને ઘટાડવા માટે ગોમેદ અને લહસુનિયા રત્નોનો ઉપયોગ કરવાની માન્યતા છે. જોકે તે પહેરતા પહેલાં યોગ્ય સલાહ અને શુદ્ધિકરણ જરૂરી છે.

1/6

photoStories-logo

1. રાહુ અને કેતુ

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. માન્યતા છે કે કુંડળીમાં તેમનો અશુભ પ્રભાવ હોય તો વ્યક્તિને માનસિક તણાવ, આર્થિક મુશ્કેલીઓ, નિર્ણય લેવામાં અડચણ અને કામમાં અવરોધ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમાં રત્ન શાસ્ત્રમાં આવા પ્રભાવોને ઘટાડવા માટે બે ખાસ રત્નો – ગોમેદ અને લહસુનિયાનો ઉલ્લેખ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રાહુ માટે ગોમેદ રત્ન

રત્ન શાસ્ત્રમાં ગોમેદને રાહુનું મુખ્ય રત્ન માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર તે ધારણ કરવાથી મનની ઉલઝણો ઘટે છે, આત્મવિશ્વાસ વધે છે અને સાચા નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થાય છે. સાથે જ રાહુ સાથે જોડાયેલી અડચણોમાં રાહત મળવાની પણ માન્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કેતુ માટે લહસુનિયા

લહસુનિયાને કેતુનું રત્ન માનવામાં આવે છે. માન્યતા છે કે આ રત્ન નકારાત્મક ઊર્જાના પ્રભાવને ઘટાડવા, માનસિક એકાગ્રતા વધારવા અને અચાનક થતા નુકસાનથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રાહુ-કેતુના અશુભ પ્રભાવ

જ્યોતિષ માન્યતાઓ અનુસાર રાહુના અશુભ પ્રભાવથી ભ્રમ, ભય, ઓવરથિંકિંગ અને અચાનક ખર્ચ વધી શકે છે. જ્યારે કેતુના પ્રભાવથી સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ, એકાગ્રતાની કમી અને એકલતાની લાગણી વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. રત્ન પહેરતા પહેલાં યાદ રાખો આ વાત

ગોમેદ અને લહસુનિયાને સામાન્ય રીતે ચાંદી કે પંચધાતુમાં ધારણ કરવામાં આવે છે. તે પહેરતા પહેલાં શુદ્ધિકરણ કરવું અને યોગ્ય જ્યોતિષીની સલાહ લેવી જરૂરી માનવામાં આવે છે. સાથે જ રાહુ-કેતુના મંત્રોનો જાપ કરવાની પણ પરંપરા કહેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER:

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

astrology Rahu-Ketu Gomed
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ