બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / Water cut in the central zone of Ahmedabad

પાણી પુરવઠા વિભાગ / અમદાવાદના આ વિસ્તારમાં એકસાથે 2 દિવસ પાણીનો કાપ રહેશે, વોટર વર્કસની કામગીરીને લઇ પાણી પુરવઠો બંધ

Shyam

Last Updated: 11:28 PM, 2 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના મધ્યઝોનમાં બે દિવસ રહેશે પાણીનો કાપ, 3 ઓગસ્ટે મધ્યઝોનમાં પાણી પુરવઠો મળશે નહીં, દુધેશ્વર વોટર વર્કસની કામગીરીને લઇ પાણી પુરવઠો બંધ

  • અમદાવાદમાં મધ્યઝોનમાં બે દિવસ રહેશે પાણી કાપ
  • આવતીકાલે મધ્યઝોનમાં પાણી પુરવઠો નહી મળે
  • દુધેશ્વર વોટર વર્કસની કામગીરીને લઇ પાણી પુરવઠો બંધ રહેશે

અમદાવાદના મધ્યઝોનમાં બે દિવસ પાણીનો કાપ રહેશે. જેને લઈ જનતાને અગાઉ જ જણાવી દેવાયું છે. 3 ઓગસ્ટ મંગળવારે મધ્યઝોનમાં પાણી પુરવઠો મળશે નહીં. આ ઝોનમાં દુધેશ્વર વોટર વર્કસની કામગીરીને લઇ પાણી પુરવઠો બંધ રહેશે. મંગળવાર આખો દિવસ અને બુધવારે સાંજે પાણી કાપ રહેશે. જેમાં શાહીબાગ, પ્રેમદરવાજા અસારવા લાલ દરવાજા વિસ્તારમાં પાણી કાપ રહેશે. સાથે શાહપુર અને દરિયાપુરમાં પણ પાણી કાપ રહેશે. તો ગુરૂવારથી નિયમિત પાણી પુરવઠો શરૂ કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ