બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Vishal Khamar
Last Updated: 04:02 PM, 28 October 2023
શુક્રવારે બિસ્માર રોડ, રખડતા ઢોર તેમજ ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશન કમિશ્નર, પોલીસ કમિશ્નર તેમજ શહેરી વિભાગનાં પ્રિન્સીપાલ સેક્રેટરીને આડે હાથે લીધા હતા. ત્યારે શહેરમાં રખડતા ઢોરને લઈ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. VTV NEWS દ્વારા સોલા વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું હતું. હાઈકોર્ટનાં કડક વલણ બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી હતી.
સોલા વિસ્તારમાં VTV NEWSનું રિયાલિટી ચેક
સમગ્ર રાજ્યમાં રખડતા પશુઓને લઈ ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદમાં રખડતા પશુઓનો ત્રાસ હજુ પણ યથાવત છે. હાઈકોર્ટનાં કડક વલણ બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર છે. આ બાબતે સોલા વિસ્તારમાં VTV NEWSનું રિયાલિટી ચેક કર્યું હતું. સોલા વિસ્તારમાં રખડતા પશુઓ નજરે પડ્યા હતા. ત્યારે રોજ હજારો લોકોની અવર જવરથી ધમધમતા રોડ પર રખડતા પશુઓ રોડ પર અડીંગો જમાવીને બેઠા હતા. રખડતા પશુઓનાં કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. શહેરમાં રાહદારીઓને અડફેટે લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાઈકોર્ટે પણ આ મામલે સરકારને ફટકાર લગાવી હતી. રખડતા પશુને લઈ તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઉઠ્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશન બેદરકારી રાખશે તો આમ જનતાનું શું થશેઃ રાહદારી
આ બાબતે રાહદારીએ જણાવ્યું હતું કે, અત્યારે જે પ્રમાણે ઢોરો રોડ ઉપર ફરી રહ્યા છે. જેને લઈ અકસ્માત સર્જાવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન જો આવી બેદરકારી રાખશે તો આમ જનતાનું શું થશે. કડક પગલા લેવા જરૂરી છે. જો નિર્દોષ માણસ જો મરી જતા હોય તો સીનીયર સીટીઝન માટે અલગ વ્યવસ્થા કરવી જોઈએ.
અવાર નવાર વાહન રખડતા ઢોરને કારણે ગંભીર અકસ્માત સર્જાય છે
આ બાબતે અન્ય એક રાહદારીએ તેની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અવાર નવાર રખડતા ઢોર રોડ પર આવી જતા હોય છે. જેનાં કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. ત્યારે આ અકસ્માતમાં વાહનને તો નુકશાન થાય છે. પણ સામે ઢોર પણ ઈજાગ્રસ્ત થાય છે. ત્યારે આ મામલે કંઈ નિર્ણય કરવામાં આવે તેવી લોકોની માંગ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy