ટ્રાવેલ / આ રીતે પડ્યું છે પાવાગઢ નામ, અહીં મા કાળીના દર્શન કરવાથી ભક્તોને મળશે અપાર કૃપા

Visit KaliMata Mandir at Pavagadh In Weekend

ગુજરાતના પંચમહાલમાં બનેલું પાવાગઢ મહાકાલીનું મંદિર પૌરાણિક, ઐતિહાસિક, ધાર્મિક અને પર્યટનની રીતે ખાસ ગણવામાં આવે છે. અહીંની ખાસ વાત છે કે અહીં દક્ષિણમુખી કાળી માતાની મૂર્તિ છે. જેનું તાંત્રિક પૂજામાં ઘણું વધારે મહત્વ રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ