બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Pooja Khunti
Last Updated: 01:46 PM, 2 January 2024
વૈભવ, ઐશ્વર્ય અને સુખ માટે જવાબદાર ગ્રહ શુક્ર અને ગુરુ વચ્ચે ષડાષ્ટક યોગ બનવા જઈ રહ્યો છે. તેનો અર્થ એ કે, ગુરુ અને શુક્ર, જ્ઞાન અને સંપત્તિ માટે જવાબદાર ગ્રહો એકબીજાના 6ઠ્ઠા અને 8મા ભાવમાં આવશે. શુક્ર-ગુરુનો આ ષડાષ્ટક યોગ 3 જાન્યુઆરી 2024 ના રોજ થશે. જ્યોતિષની ગણતરી મુજબ ષડાષ્ટક યોગ સારો માનવામાં નથી આવતો. આવી સ્થિતિમાં શુક્ર અને ગુરુનો આ ષડાષ્ટક યોગ કેટલીક રાશિઓ માટે સારો નથી. આવી સ્થિતિમાં જાણો કઈ રાશિના લોકોએ ષડાષ્ટક યોગ દરમિયાન સાવધાન રહેવું પડશે.
મેષ રાશિ
આ રાશિ પર ષડાષ્ટક યોગનો ખાસ પ્રભાવ પડશે. આ રાશિનાં જાતકોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. પરિવારમાં સ્વાસ્થ્યને લઈને ચિંતાનું વાતાવરણ જોવા મળશે. ધંધામાં સાવધાની રાખો. વિવાહિત જીવનમાં સમસ્યાઓ જોવા મળી શકે.
કન્યા રાશિ
આ રાશિનાં જાતકો માટે ષડાષ્ટક યોગ સારો નથી માનવામાં આવી રહ્યો. વિવાહિત જીવનમાં સમસ્યાઓ જોવા મળી શકે. પૈસાની બાબતમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળશે. ધંધાનાં લાભમાં ઘટાડો જોવા મળશે.
વાંચવા જેવું: વિક્રમ સંવત છોડીને ભારતે કેમ અપનાવ્યું વિદેશી કેલેન્ડર? કોણે કરી હતી આની શરૂઆત, જાણો રોચક તથ્ય
મીન રાશિ
મીન રાશિનાં જાતકોએ ષડાષ્ટક યોગથી સાવધાન રહેવું જોઈએ. કાર્યમાં સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. પ્રવાસ કરતી વખતે વિશેષ ધ્યાન રાખો. પરિવારમાં બાળકોનાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. ધંધામાં રોકાણ કરતાં પહેલા વિચારી લો, સમસ્યા થઈ શકે છે. કાર્યસ્થળ પર કામને લઈને વિશેષ ધ્યાન રાખો.
કેવી રીતે બને છે ષડાષ્ટક યોગ
જ્યારે બે ગ્રહો એકબીજાના છઠ્ઠા અને આઠમા ભાવમાં આવે છે ત્યારે ષડાષ્ટક યોગ બને છે. ષડાષ્ટક યોગને જ્યોતિષમાં સારો માનવામાં નથી આવતો. ષડાષ્ટક યોગની અશુભ અસર જોવા મળે છે. ઘણી વખત આ યોગ શારીરિક, માનસિક અને આર્થિક જીવન પર પણ અસર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect