બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vastu tips throw out old broom from home know the rules

વાસ્તુ શાસ્ત્ર / શું તમને પણ ગમે ત્યાં ઝાડુ ફેંકી દેવાની છે આદત? તો સાવધાન! નહીં તો ઊભી થશે અનેક મુશ્કેલીઓ

Arohi

Last Updated: 09:51 AM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Broom: ઘરને સાફ રાખવા માટે સાવરણી ખૂબ જ જરૂરી છે. સાવરણી નકારાત્મક ઉર્જાને બહાર કરવાનું કામ પણ કરે છે. પરંતુ અમુક લોકો જુની સાવરણીને ગમે તે દિવસે ફેંકી દે છે. વાસ્તુમાં તેને લઈને નિયમો જણાવવામાં આવ્યા છે.

  • સાવરણી નકારાત્મક ઉર્જા કરે છે દૂર 
  • ગમે તે દિવસે ન ફેંકો જુની સાવરણી 
  • જાણો વાસ્તુ અનુસાર શું છે નિયમો 

સાવરણીને હિંદૂ ધર્મમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એવું એટલા માટે કારણ કે સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવવામાં આવે છે. હકીકતે સાવરણીનો ઉપયોગ ઘરની સાફ-સફાઈમાં કરવામાં આવે છે. જે કચરામાં રહેલી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાને ઘરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. પરંતુ ઘણા લોકો જુની સારવરણીને ગમે ત્યારે ફેંકી દે છે. જ્યારે વાસ્તુ શાસ્ત્રમાં જુની સાવરણીને લઈને પણ નિયમ જણાવવામાં આવ્યા છે. 

તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? 
ઘણા લોકો તૂટેલી સાવરણીથી પણ કામ કરતા હોય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘરની સાવરણી તુટી ગઈ છે કે જુની થઈ ગઈ છે તો તેને ઘરમાં રાખવા કરતા હટાવી દો. એવું એટલા માટે કારણ કે જુની તૂટેલી સાવરણી ઘરમાં નેગેટિવ એનર્જી લાવે છે. જેના કારણે તમને ઘર અને જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. 

જુની સાવરણીને ક્યારેય ફેંકવી? 
જો તમે જુની સાવરણી ગમે તે દિવસે ઘરમાંથી બહાર ફેંકી દો છો તો જણાવી દઈએ કે તમારે આમ ન કરવું જોઈએ. જુની સાવરણીને ઘરમાંથી બહાર ફેંકવા માટે શનિવાર અને અમાસનો દિવસ યોગ્ય રહે છે. તેની સાથે જ તમે જુની સાવરણીને ગ્રહણ પડવા બાદ કે પછી હોળીકા દહન બાદ પણ ઘરમાંથી બહાર ફેંકી શકો છો. આ રીતે ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા પણ સાવરણીની સાથે બહાર જતી રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. 

કઈ જગ્યા પર ફેંકશો સાવરણી 
જુની સાવરણીને કોઈ પણ સ્થાન પર ન ફેંકો. તેને એવી જગ્યા પર ફેંકો જ્યાં કોઈના પગમાં ન આવે. તેના ઉપરાંત કોઈ ગટર કે કોઈ ઝાડની પાસે પણ તેને ન ફેંકવી જોઈએ. સાથે જ આ વાતનું ધ્યાન પણ રાખો કે ભૂલથી પણ સાવરણીને સળગાવવી ન જોઈએ. 

કયા દિવસે ન ફેંકવી જોઈએ સાવરણી? 
જુની સાવરણીને ક્યારેય પણ ગુરૂવાર કે પછી શુક્રવારના દિવસે ઘરની બહાર ન ફેંકવી જોઈએ. તેની સાથે જ આ વાતનું ધ્યાન પણ રાખો કે જે દિવસે તમે જુની સાવરણી ઘરમાંથી બહાર ફેંકો તે દિવસે એકાદશી પણ ન હોવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમને ઘરમાં પૈસાની મુશ્કેલીઓ આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ