બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vastu tips these two utensil never keep upside down in kitchen bring money problems

માન્યતા / ઘરમાં ક્યારેય આ વાસણને ઊંધા ન રાખતા, નહીં તો મા લક્ષ્મી મોઢું ફેરવી દેશે, થઇ જશો કંગાળ!

Manisha Jogi

Last Updated: 07:54 AM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિચનમાં એક નાની અમથી ભૂલને કારણે પણ બરબાદી આવી શકે છે. રસોડામાં વાસણ ક્યારેય પણ ઊંધા ના રાખવા જોઈએ.

  • કિચનમાં એક નાની ભૂલને કારણે ઘરમાં બરબાદી આવી શકે છે
  • રસોડામાં વાસણ ક્યારેય પણ ઊંધા ના રાખવા જોઈએ
  • ઘરની સુખ અને સમૃદ્ધિમાં અડચણ ઊભી થાય છે 

વાસ્તુશાસ્ત્રમાં કિચન સાથે જોડાયેલ કેટલાક નિયમ જણાવવામાં આવ્યા છે. કિચનમાં એક નાની અમથી ભૂલને કારણે પણ ઘરમાં બરબાદી આવી શકે છે. રસોડામાં વાસણ ક્યારેય પણ ઊંધા ના રાખવા જોઈએ, નહીંતર નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. 

તવો- વાસ્તુ અનુસાર રસોડામાં તવો ભૂલથી પણ ઉલ્ટો ના રાખવો જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરની સુખ અને સમૃદ્ધિમાં અડચણ ઊભી થાય છે. 

કળાઈ- વાસ્તુ અનુસાર રસોડામાં કળાઈ ભૂલથી પણ ઊંધી ના રાખવી જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને મુશ્કેલીઓ વધે છે. 

આ ભૂલ ક્યારેય ના કરવી-

  • કળાઈ અથવા તવાનો ઉપયોગ કર્યા પછી તેને ફટાફટ સાફ કરી દેવી જોઈએ. આ પ્રકારે કરવામાં ના આવે તો ઘરની સુખ અને શાંતિ નષ્ટ થઈ જાય છે. 
  • કળાઈ અથવા તવાનો ઉપયોગ કર્યા પછી ગેસ પર ખાલી ના રાખવા જોઈએ. ગેસ પરથી ઉતારી લેવા જોઈએ. 
  • ગરમ કળાઈ અથવા તવા પર પાણી ના નાખવું જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરમાં અશુભતાનો સંચાર થાય છે. 
  • જે ઘરમાં આ પ્રકારની ભૂલો વારંવાર કરવામાં આવે છે, ત્યાં નાણાંકીય સંકટ સર્જાય છે અને સંબંધો પણ બગડવા લાગે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ