બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
Manisha Jogi
Last Updated: 02:03 PM, 28 July 2023
ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદ સાંભળવા માળે છે. હિંદુ ધર્મમાં આ પર્વનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન શિવ પર એક કળશ જળ ચઢાવવાથી પણ તેઓ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવ પર જળાભિષેક કરતા સમયે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વિધિ વિધાન સાથે જળ અર્પણ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. અયોગ્ય પ્રકારે જળ અર્પણ કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે. અનેક વાર લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે કે, મંદિરના કળશથી શિવલિંગ પર જળ અર્પણ કરી શકાય કે નહીં? જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
મંદિરના કળશથી શિવલિંગ પર જળ અર્પણ કરી શકાય કે નહીં?
ભગવાન શિવને રુદ્ર કહેવામાં આવે છે, આ કારણોસર જળાભિષેકને રુદ્રાભિષેક તરીકે પણ ઓળખવામાં આવે છે. સોના, ચાંદી અથવા તાંબાના લોટાથી શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ. શિવલિંગ પર જળ ચઢાવવા માટે મંદિરના કળશનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં કોઈપણ પ્રકારની આપત્તિ નથી. ભગવાન મહાદેવ ભક્તોની ભક્તિને જોવે છે અને તેમની નિ:સ્વાર્થ ભાવના અને કર્મથી પ્રસન્ન થાય છે.
શિવલિંગ પર જળાભિષેક કરતા સમયે ખાસ મંત્રનો જાપ
ભગવાન શિવ એક કળશ જળાભિષેકથી જ ખુશ થઈ જાય છે અને વરદાન આપે છે. જળ ચઢાવતા સમયે 'ॐ नम: शिवाय' ની સાથે સાથે 'श्रीभगवते साम्बशिवाय नमः । स्नानीयं जलं समर्पयामि।' અથવા 'ॐ ह्रीं ह्रौं नमः शिवाय।। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्॥' મંત્રનો જાપ કરવો જોઈએ.
શિવલિંગ પર જળ અર્પણ કરવાની વિધિ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ