બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:30 AM, 23 October 2024
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં હંમેશા ખુશીઓ આવે છે. ધન સંકટ નથી આવતું.
ADVERTISEMENT

પરંતુ ઘરમાં તુલસીનો છોડ લગાવ્યો છે તો તેની પાસે ક્યારેય ત્રણ પ્રકારના છોડ ન લગાવવા જોઈએ. જો આ છોડ તુલસીની પાસે લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં આર્થિક મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે.
ADVERTISEMENT

શમીનો છોડ
ADVERTISEMENT
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં શમીનો છોડ લગાવવો સારો માનવામાં આવે છે પરંતુ તુલસીની પાસે ન લગાવવો જોઈએ. જો ઘરમાં તુલસીના પાસે શમીનો છોડ લગાવવામાં આવે તો તેનાથી આર્થિક મુશ્કેલીઓ ઘરમાં શરૂ થઈ જાય છે.
ADVERTISEMENT
કાંટાવાળો છોડ
તુલસીના છોડની પાસે ક્યારેય કાંટાવાળા કેક્ટસને પણ ન લગાવવા જોઈએ. આ રાહુનુ પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર રાહુનું પ્રતીક હોવાના કારણે તેને તુલસીની પાસે ન લગાવો અને ઘરમાં પણ ન લગાવો.
ADVERTISEMENT
વધુ વાંચો: દિવાળી પહેલા સસ્તું થશે સોનું! સમગ્ર દેશમાં સમાન ગોલ્ડ રેટની પોલિસીના જાણો ફાયદા

ADVERTISEMENT
દૂધ જેવું તરળ પદાર્થ નિકળતું હોય તેવા છોડ
તુલસીની પાસે એ છોડને પણ ન લગાવવા જોઈએ જેમાંથી દૂધ જેવો કોઈ તરળ પદાર્થ નિકળતો હોય. આમ કરવાથી નકારાત્મકતાનો વાસ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.