ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજી, લક્ષ્મીજી કે કુબેરની તસવીર? વાસ્તુ મુજબ જાણો યોગ્ય દિશા, નિયમો અને જરૂરી સાવચેતી

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજી, લક્ષ્મીજી કે કુબેરની તસવીર? વાસ્તુ મુજબ જાણો યોગ્ય દિશા, નિયમો અને જરૂરી સાવચેતી

Last Updated: 04:54 PM, 20 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો માત્ર પ્રવેશદ્વાર નથી, પરંતુ ઘરમાં સકારાત્મક ઊર્જાના પ્રવેશનું મુખ્ય કેન્દ્ર છે. મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશ, માં લક્ષ્મી કે કુબેર દેવની યોગ્ય રીતે સ્થાપિત મૂર્તિ અથવા તસવીર ઘર માટે સુખ-સમૃદ્ધિ લાવે છે.

1/8

photoStories-logo

1. ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજી, લક્ષ્મીજી કે કુબેરની તસવીર? વાસ્તુ મુજબ જાણો યોગ્ય દિશા, નિયમો અને જરૂરી સાવચેતી

વાસ્તુશાસ્ત્રમાં ઘરના મુખ્ય દરવાજાને ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે મુખ્ય દ્વારથી જ ઘરમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઊર્જા પ્રવેશ કરે છે. આ જ કારણ છે કે લોકો પોતાના ઘરના દ્વારને શણગારવાની સાથે ત્યાં દેવી-દેવતાઓ ક્ષેત્રના ચિહ્નો અથવા તસવીરો લગાવતા હોય છે. પરંતુ વાસ્તુના નિયમો અનુસાર દરેક ભગવાનની તસવીર મુખ્ય દરવાજા પર લગાવી શકાતી નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવાનો યોગ્ય નિયમ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના પ્રવેશદ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ કે તસવીર લગાવવી અત્યંત શુભ ગણાય છે. વિઘ્નહર્તા ગણેશજીની હાજરીથી ઘરમાં સુખ-શાંતિ અને સકારાત્મકતા બનેલી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. બેઠેલી મુદ્રા અને પીઠ ઘર તરફ ન હોવી જોઈએ

મુખ્ય દ્વાર માટે હંમેશાં બેઠેલી મુદ્રા વાળા ગણેશજીની પસંદગી કરવી જોઈએ. ધ્યાન રાખવું કે ગણેશજીની પૃષ્ઠ ભાગ (પીઠ) ઘરની અંદર તરફ ન રહે, કારણ કે વાસ્તુમાં ગણેશજીની પીઠને દર્દ્રતાનું પ્રતીક માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ધન-સમૃદ્ધિ માટે માં લક્ષ્મી અને કુબેર દેવ

જો તમે ઘરમાં આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિ ઈચ્છતા હોવ તો મુખ્ય દ્વાર પર માં લક્ષ્મી અને ભગવાન કુબેરની તસવીર લગાવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. કમળ પર બેઠેલા લક્ષ્મીજી

મુખ્ય દ્વાર પર બેઠેલી મુદ્રામાં રહેલા માં લક્ષ્મીની તસવીરને પ્રાથમિકતા આપવી. ઉભેલા લક્ષ્મીજીની તસવીર લગાવવાનું ટાળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. ચરણ પાદુકા અને સ્વસ્તિક

મુખ્ય દરવાજા પર માં લક્ષ્મીના પદચિહ્ન (ચરણ પાદુકા), સ્વસ્તિક કે 'શુભ-લાભ' ના ચિહ્નો અંકિત કરવાથી ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. આ તસવીરો લગાવવાથી બચવું

વાસ્તુના નિયમો મુજબ ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપ (નટરાજ કે કાળભૈરવ), શનિદેવ અથવા માં કાલીના ઉગ્ર સ્વરૂપની તસવીરો મુખ્ય દ્વાર પર ક્યારેય ન લગાવવી જોઈએ. આવા ચિત્રોથી ઘરમાં તણાવ વધવાની શક્યતા રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. જાળવણી અને રોશનીનું રાખો ખાસ ધ્યાન

માત્ર તસવીર લગાવી દેવાથી વાસ્તુદોષ દૂર થતો નથી. પ્રવેશદ્વાર પર હંમેશાં સાફ-સફાઈ રાખવી અનિવાર્ય છે. તસવીર પર ધૂળ-માટી જમા ન થવા દેવી. આ ઉપરાંત, મુખ્ય દ્વાર પર પૂરતો પ્રકાશ હોવો જોઈએ; તેના માટે ત્યાં નાનો નાઇટ બલ્બ અથવા રોશનીની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

VastuTips VastuForHome MainDoorVastu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ