બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / vastu tips for locker dont keep these things in locker

વાસ્તુ ટિપ્સ / કબાટમાં મૂકેલી આ 4 ચીજો બની શકે છે આર્થિક તંગીનું કારણ, આજે જ કાઢી નાખો, જાણો કારણ

Arohi

Last Updated: 03:17 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Locker: ઘરમાં બધી જ વસ્તુઓ મુકવા માટે વાસ્તુ નિયમનું પાલન કરવું જોઈએ. તિજોરી માટે પણ ઘણા નિયમોનું પાલન કરવું જોઈએ. નહીં તો કંગાલી આવી શકે છે.

  • ઘરની વસ્તુઓ માટે કરો વાસ્તુ નિયમોનું પાલન 
  • તિજોરીને લઈને પણ છે વાસ્તુ નિયમો
  • આ 4 વસ્તુઓ ભુલથી પણ ન મુકતા અંદર 

જીવનમાં સફળતા માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી હોય છે. જો વાસ્તુ દોષ લાગે છે તો વ્યક્તિના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. વાસ્તુ દોષ ધન હાનીનું કારણ બની શકે છે. 

ઘરમાં મુકેલી વસ્તુઓ માટે વાસ્તુ નિયમનું પાલન કરવું જોઈએ. પૈસા મુકવાની તિજોરી કે લોકરને લઈને પણ ઘણા વાસ્તુ નિયમ છે. તિજોરીમાં ઘણી વસ્તુઓને ન રાખવી જોઈએ તે ગરીબીનું કારણ બની શકે છે. જો તમારી તિજોરીમાં આ વસ્તુઓ છે તો તેને તરત જ હટાવી લો. 

અરીસો
ઘણી તીજોરીઓમાં અરીસો લાગેલો હોય છે પરંતુ તમારે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. તિજોરીમાં અરીસો લાગેલો હોય તો વાસ્તુ દોષ લાગે છે. તિજોરીની અંદર પણ અરીસો ન રાખવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેના કારણે આર્થિક તંગી થઈ શકે છે. 

પરફ્યૂમ 
લોકો મેકઅપનો સામાન તિજોરીમાં મુકે છે. એવામાં તે પરફ્યૂમ પણ તિજોરીમાં મુકી દે છે. જોકે તિજોરીમાં પરફ્યૂમ રાખવું વાસ્તુ દોષનું કારણ બની શકે છે. જેના કારણે આર્થિક તંગી થઈ શકે છે. 

ફાટેલા કાગળ 
તિજોરીમાં લોકો રૂપિયા, પૈસા અને જરૂરી કાગળ મુકે છે. પરંતુ જો તિજોરીમાં ફાયેલા કોઈ કાગળ મુકવામાં આવ્યા છે તો આ તમારી આર્થિક સ્થિતિને પ્રભાવિત કરી શકે છે. તિજોરીમાં તમે ફાટેલા કાગળ મુકો છો તો તેને તરત હટાવી લો. તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ