બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 02:11 PM, 9 July 2023
દરેક વ્યક્તિના ઘરમાં અરીસો તો હશે જ. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવે ત્યાં સુધીમાં અનેક વાર અરીસામાં જોવે છે. શું તમને ખબર છે કે, આ અરીસો તમારા માટે મુસીબત બની શકે છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસાની દિશા અને દશાનું ખૂબ જ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં ઘર અને રસોડાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમનું પાલન ખાસ કરવું જોઈએ. જો આમ કરવામાં ન આવે તો માણસની જિંદગીમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ડાઈનિંગ રૂમમાં અરીસો લગાવવા બાબતે અહીંયા જાણકારી આપવામાં આવી છે. ડાઈનિંગ રૂમમાં અરીસો લગાવવાને શુભ માનવામાં આવે છે અને જો આ અરીસો મોટો હોય તો તે વધુ શુભ માનવામાં આવે છે. ડાઈનિંગ રૂમની દીવાલ પર મોટા અરીસા લગાવવાથી ઊર્જાનો અદભુત સ્ત્રોત સાબિત થાય છે. જે નસીબ માટે શુભ માનવામાં આવે છે.
ડાઈનિંગ ટેબલની સામે મોટો અરીસો હોય અને જમવા દરમિયાન અરીસામાં જોવાથી ભોજન બમણું થવાનો આભાસ થાય છે. આ કારણોસર ભૂખ વધુ લાગે છે અને સાથે સાથે ઘરના તમામ સભ્યોનું આરોગ્ય પણ સારું રહે છે. ઉપરાંત ખુશીનો સંચાર થાય છે. રસોડું પશ્ચિમમુખી હોય તો તમારે પાછળની તરફ એટલે કે, પૂર્વ દિશાની દીવાલ પર ગોળ અરીસો લગાવવો જોઈએ. આ પ્રકારે કરવાથી રસોડામાં વાસ્તુ સંબંધિત સમસ્યા દૂર થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime