બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Arohi
Last Updated: 02:55 PM, 22 April 2023
ઘરગથ્થુ ઉપાયમાં ફટકડીનો ઉપયોગ થાતા તો તમે ઘણી વખત જોયો હશે. પરંતુ તેના વાસ્તુ ઉપાય વિશે તમે નહીં સાંભળ્યું હોય. ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે ઘરગથ્થુ ઉપાયની સાથે સાથે વાસ્તુ ઉપાય માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
ફટકડી આયુર્વેદના અનુસાર ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ ફટકડીને ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
ઘર કે ઓફિસના વાસ્તુ દોષને દૂર કરવા માટે
જો તમને ઘર કે ઓફિસમાં કોઈ પણ પ્રકારના વાસ્તુ સંબંધી સમસ્યા છે તો તેને દૂર કરવા માટે આજે જ 50 ગ્રામ ફટકડીના ટુકડા લઈને તેને ઘર કે ઓફિસના દરેક રૂમ કે ખૂણામાં મુકી દો. જ્યાં કોઈની જલ્દી નજર ન જાય.
તેનાથી વિવિધ વાસ્તુ દોષોથી થતી મુશ્કેલીઓથી છુટકારો મળશે અને તમારા ઘરમાં સુખ-શાંતિની સાથે ધન-સંપત્તીમાં પણ વૃદ્ધિ થશે. ધ્યાન રાખો કે થોડા દિવસોમાં જ્યારે ફટકડીના રંગ બદલાવવા લાગે તો તેને નવી ફટકડી સાથે બદલી નાખો.
અજ્ઞાન ભયથી મુક્તિ માટે
તેનાથી વિવિધ વાસ્તુ સંબંધી સમસ્યાઓમાં કમી આવશે અને સુખ-શાંતિની સાથે ધન-સંપત્તિમાં પણ વધારો થશે.
તેના ઉપરાંત સુવાના પહેલા કાળા કપડામાં ફટકડી બાંધીને માથાની પાસે કે તકિયાની નીચે મુકવાથી ખરાબ સપના નથી આવતા અને અજ્ઞાન ભયથી મુક્તિ મળે છે.
ધન લાભ માટે
ધન લાભ માટે પણ ફટકડીનો ઉપયોગ કારગર હોય છે. તેના માટે ઘર પર પોતુ લગાવતી વખતે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે જ ક્યારેક ક્યારેક નહાવાના પાણીમાં પણ ફટકડી નાખી શકો છો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy