બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Vastu Tips Don't leave bathroom wet after use

વાસ્તુશાસ્ત્ર / શું તમને પણ બાથરૂમ ભીનું મૂકી રાખવાની છે આદત? તો આજથી જ કરી નાખજો આ ફેરફાર

Vidhata

Last Updated: 03:14 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં બાથરૂમ યોગ્ય દિશામાં બનેલું હોવું ખૂબ જ જરૂરી છે, નહીં તો એનાથી વાસ્તુ દોષ લાગી શકે છે. એ માટે વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું તમારા માટે ફાયદાકારક થઈ શકે છે.

હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ છે. એટલા માટે જ લોકો વાસ્તુ પ્રમાણે ઘર બનાવતા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વારથી લઈને બેડરૂમ, લિવિંગ રૂમ, સ્ટડી રૂમ, કિચન અને બાથરૂમ પણ યોગ્ય દિશામાં હોવું જરૂરી છે. જો તમારા ઘરમાં આમાંથી કોઈ પણ વસ્તુ ખોટી દિશામાં હોય તો તેનાથી વાસ્તુ દોષ થઈ શકે છે. જેની નકારાત્મક અસર તે ઘરમાં રહેતા વ્યક્તિ પર પડે છે. ત્યારે આજે જાણીએ બાથરૂમને લગતા વાસ્તુના નિયમો વિશે. બાથરૂમને ઉપયોગ કર્યા પછી ભીનું છોડી દેવા વિશે અને તેનાથી સંબંધિત કેટલાક વાસ્તુ ઉપાયો છે, જેનું આપણે પાલન કરવું જોઈએ. 

શૌચાલય અને બાથરૂમ એકસાથે બનાવવું

જો તમે તમારા ઘરમાં જગ્યા બચાવવા માટે બાથરૂમ અને ટોયલેટ એક જ જગ્યાએ સાથે બનાવો છો, તો તેનાથી પણ વાસ્તુ દોષ થઈ શકે છે. આ કારણે તમારા જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો એક જ જગ્યાએ બાથરૂમ અને ટોયલેટ બનાવવું તમારી મજબૂરી છે, તો આ માટે તમારે બંને વચ્ચે એક પડદો જરૂર લગાવવો જોઈએ.

બાથરૂમ ભીનું છોડી દેવું

જો તમારી આદત એવી છે કે તમે બાથરૂમનો ઉપયોગ કર્યા પછી બાથરૂમ ભીનું છોડી દો છો, તો તેનાથી વાસ્તુ દોષ થઈ શકે છે. જેના કારણે તમારે આર્થિક સંકટનો પણ સામનો કરવો પડી શકે છે. વાસ્તુ દોષોને ઘટાડવા માટે, બાથરૂમનો ઉપયોગ કર્યા પછી બાથરૂમને સંપૂર્ણપણે સુકું કરી દેવું જોઈએ. આમ કરવાથી વાસ્તુ દોષ નહીં આવે.

વધુ વાંચો: આ 6 રાશિના જાતકોના જીવનમાં મચી જશે તોફાન! થવા જઇ રહ્યો છે બુધનો મીન રાશિમાં ઉદય

બાથરૂમમાં ફટકડી રાખો

બાથરૂમ સંબંધિત વાસ્તુ દોષોને દૂર કરવા માટે આ ટિપ્સનો ઉપયોગ કરી શકાય છે. તેની સાથે આ દોષોની અસરને ઓછી કરવા માટે બાથરૂમમાં ફટકડી રાખો. ફટકડી એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં કોઈ તેને જોઈ ન શકે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ