આરોગ્યધામ / ગુજરાતના નાનકડાં ગામનું આ દવાખાનુ જ્યાં જતા જ દર્દીની અડધી બીમારી થઇ જશે દૂર

vasai health center first rank various factors jamnagar

સરકારી દવાખાનાનું નામ સાંભળતા આપણને ગંદકી અને અવ્યવસ્થા આંખ સામે તરી આવે. પરંતુ એક એવું દવાખાનું છે જ્યાં બીમાર ન હોઈએ તો પણ મુલાકાત લેવાનું મન થાય. જામનગર જીલ્લામાં એક એવું આરોગ્ય કેન્દ્ર છે જ્યાંનું વાતાવરણ જ દર્દીઓની અડધી બીમારી દૂર કરી દે છે.

બ્રેકિંગ ન્યૂઝ