બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / vadodara boat incident: 12 students 2 teachers rescued 10 students 3 teachers died

વડોદરા / 'અચાનક બોટ ઊંઘી થઈ અમે પાઈપ પકડી અને..' બચી ગયેલા માસૂમે કહ્યું હરણી તળાવની વચ્ચોવચ શું થયું? દિલ પર પથ્થર રાખી લેજો

Vaidehi

Last Updated: 07:46 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12 બાળકોનું અને 2 ટીચરનું મૃત્યુ, 11 લાઈફ જેકેટ પહેરેલા બાળકો બચી ગયાં જ્યારે બાકીનાં લોકો લાપતા... વડોદરા હરણી લેક ખાતે દુખદ દૂર્ઘટના બાદ સ્થાનિક તંત્રની બેદરકારી સામે સવાલો ઊઠી રહ્યાં છે.

  • વડોદરાના હરણી લેક દુર્ઘટના
  • 12 બાળકો જ્યારે 2 શિક્ષકોનું મોત જ્યારે બાકીનાં લાપતા
  • માસૂમ બાળકે કહ્યું કે " બોટ આખી ઊંધી થઈ ગઈ"

Vadodara news: વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં મોટી દૂર્ઘટના ઘટી. વિદ્યાર્થીઓ અને ટીચરવાળી બોટ તળાવમાં પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. જેમાં 9થી વધુ વિધાર્થીનું મોત થયું છે જ્યારે બાકીનાં લોકો લાપતા થયા છે. આ ઘટનાને પગલે બેદરકારી પણ સામે આવી છે કે,  વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા. 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર હતાં જેમાં 12 બાળકોનું અને 2 શિક્ષકોનું મોત થયું છે.

13 બાળકો 2 ટીચરનું રેસ્ક્યૂ
માહિતી અનુસાર 11 જેટલા લોકોએ લાઈફ જેકેટ પહેરી હતી અને તેઓ બચી ગયાં છે જ્યારે અન્ય બાળકો લાઈફ જેકેટ વગર બોટમાં સવાર હતાં. 13 બાળકો 2 ટીચરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ તમામ ઘટના અંગે એક બાળકે નિવેદન આપતાં સમગ્ર ઘટના વર્ણવી હતી. 

માસૂમ બાળકે કહ્યું કે, 
" બોટ આખી ઊંધી થઈ ગઈ"
" થોડા લોકો નીચે જતાં રહ્યાં અને હું એકલો જ હતો અને પછી થોડા લોકોએ ઉપર આવ્યાં"
"પછી પાઈપ આવી અને અમે પાઈપ પકડીને ઉપર આવી ગયાં"

વધુ વાંચો: વડોદરા બોટ દુર્ઘટનામાં 9ના મોત! 7 હોસ્પિટલમાં દાખલ, 23 બાળકો, 4 શિક્ષકો હતા સવાર, ઘટનાનું સૌથી મોટું કારણ આવ્યું સામે

બાળકે કહ્યું કે," બોટમાં 30 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં જેમાં 7 ટીચર હતાં. બધાને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યાં નહોતાં. " જ્યારે વાલીએ કહ્યું કે બોટિંગનો જે ચાર્જ લેવામાં આવે છે ત્યારે બાળકોને લાઈફ જેકેટ વગર એન્ટ્રી અપાય જ નહીં. આ ઘટના સામે કડક પગલાં લેવા જરૂરી છે. "  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ