ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Uttar Pradesh Gorakhpur chhavni 250 freedom fighter hang by britiser

ગૌરવ / સલામ વીર શહીદોને : અહીં પીપળાના વૃક્ષ પર 1857માં એક સાથે 250 લોકોને અપાઈ હતી ફાંસી

Published By: Gayatri

Last Updated: 05:07 PM, 14 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના ગોરખપુરના બસ્તી જિલ્લાના છાવણીમાં આવેલ આ પીપળના વૃક્ષ પર એક સાથે 250 ક્રાંતિકારીઓને સજા-એ-મૌત આપવામાં આવી હતી.

ADVERTISEMENT

  • શહીદોના માનમાં બન્યુ સ્મારક
  • કેમ મળ્યો હતો મૃત્યુદંડ
  • એક સાથે 250 ક્રાંતિવીરોને અપાઈ હતી ફાંસી

કેમ મળ્યો હતો મૃત્યુદંડ

બસ્તી જિલ્લાના છાવણીમાં સ્થિત પીપલ વૃક્ષ 250 ક્રાંતિકારીઓની મૃત્યુદંડનો સાક્ષી છે. કારણ કે અહીં ક્રાંતિકારીઓએ બ્રિટિશ સરકાર દ્વારા 1857 માં જલિયાંવાલા બાગ બળવો દરમિયાન ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓને મળીને ફાંસી આપી હતી.

એક સાથે 250 ક્રાંતિવીરોને અપાઈ હતી ફાંસી

છાવણીના આ શહીદ મંદિરનો ઈતિહાસ છે કે, ક્રાંતિકારીઓએ આ જગ્યાને પોતાનું આશ્રય સ્થાન બનાવ્યું હતુ. અંગ્રેજોએ જનરલ કીલેની હત્યા બાદ ક્રાંકિકકારીઓને રાજદ્રોહ સબબ ફાંસીના ફંદામાં લટકાવીને શહીદ કરી દીધા હતા. 

શહીદોના માનમાં બન્યુ સ્મારક

ત્યાર બાદ આ વિસ્તારને અંગ્રેજી હૂકૂમતે સૈનિક છાવણીમાં તબદીલ કરી દીધી હતી. અને એ જ વખતે આ એરિયાનું નામ છાવણી પડી ગયુ હતુ. હાઈવેના કિનારે આજે પણ એ પીપળાનું ઝાડ એ જ ગૌરવથી ઉભુ છે. લીલોછમ પીપળો એ શહીદોની યાદગીરી છે. સ્વતંત્ર સેનાનીઓની યાદમાં અહીં શહીદ સ્મારક બનાવવામાં આવ્યુ છે જ્યાંથી લોકો દૂર દૂરથી આવી શ્રદ્ધાસૂમન ચઢાવી દેશદાઝને વધુ દ્રઢ બનાવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Freedom fighter Gorakhpur uttar pradesh ઉત્તરપ્રદેશ ગોરખપુર ફાંસી સ્વાતંત્ર્યસેનાની Pride

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ