બુલેટ ટ્રેન પ્રોજેક્ટ / મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ચલાવાનો શું ફાયદો ? મેટ્રો રેલ લાઈનના ઉદ્ધાટન પર બોલ્યા ઉદ્ધવ ઠાકરે

uddhav thackeray takes on bjp says what is the use of mumbai ahmedabad bullet train

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે મુંબઈમાં બે નવી મેટ્રો રેલ લાઈનનું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે બુલેટ ટ્રેન પર પણ સવાલો કર્યા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ