મહારાષ્ટ્ર / 'અભિમાન છોડો, ફડણવીસની મદદથી એકનાથ સાથે સમાધાન કરી લો', શિવસેનાના 4 સાંસદોની ઉદ્ધવને સલાહ

Uddhav thackeray eknath shinde reconciliation shiv sena maharashtra

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને ભાજપની સાથે સરકાર બનાવવામાં સફળતા તો મેળવી લીધી છે, પરંતુ હવે નવી ચર્ચા એ વાતને લઇને શરૂ થઇ ગઈ છે કે શિવસેનાની કમાન અને સિમ્બોલ કોની પાસે રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ