બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Arohi
Last Updated: 08:42 AM, 11 April 2023
મંગળવારે હનુમાનજીની ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવસ હનુમાનજીને સમર્પિત છે. માન્યતા છે કે આ દિવસે વિધિ-વિધાનથી ભગવાન બજરંગબલીની પૂજા કરવાથી બધા કષ્ટ દૂર થઈ જાય છે. મંગળવારે ઘણા ભક્ત હનુમાનજીનું વ્રત પણ કરે છે.
આ દિવસે વ્રતનું ખાસ મહત્વ હોય છે. મંગળવારે વિધિ વિધાનથી હનુમાનજીની પૂજા કરવાથી ઘણા લાભ મળે છે. આવો જાણીએ હનુમાનજીની પૂજામાં કરવામાં આવતા 5 ખાસ ઉપાયો વિશે.
સરસવના તેલથી દિવો કરો
મંગળવારે હનુમાન મંદિર જઈને સરસવના તેલથી દિવો કરો. તેનાથી ધનની સમસ્યા દૂર થાય છે. ધ્યાન રાખો કે આ દિવો માટીનો જ હોવો જોઈએ.
ત્યાર બાદ હનુમાનજીની સામે બેસીને હનુમાન ચાલીસનો પાઠ કરો. એમ કરવાથી વ્યક્તિની ધન સંબંધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને હનુમાનજીના આશીર્વાદ બની રહેશે.
આ મંત્રોનો કરો જાપ
જો કોઈ વ્યક્તિ દેવામાં ડૂબેલો છે તો તેને મંગળવારનું વ્રત કરવું જોઈએ અને હનુમાન મંદિર જઈને ‘ओम हनुमते नमः’ મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ.
સાથે જ માન્યતા એવી પણ છે કે મંગળવારના દિવસે ઋણ મોચન અંગારક સ્તોતનો પાઠ કરવાતી પણ દેવામાંથી મુક્તિ મળે છે.
તુલસીના પાન ચડાવો
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળનો પ્રતિકૂળ પ્રભાવ છે તો તેને 106 તુલસીના પાન પર રામનું નામ લખીને તેની માળા બનાવી હનુમાનજીને પહેરાવવી જોઈએ. તેનાથી મંગળ દોષને દૂર કરવામાં ફાયદો થશે.
સાથે જ હનુમાનજીના ભક્તો પર શનિદેવની કૃપા હોય છે. શનિદેવ તેમને કોઈ પ્રકારે કષ્ટ નથી પહોંચાડી શકતા. સાથે જ મંગળ દોષ દૂર કરવા માટે સુંદરકાંડનો પાઠ કરવો પણ લાભકારી હોય છે.
ગાયને રોટલી ખવડાવો
મંગળવારના દિવસે સ્નાન કરી સવારના સમયે ગાયને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મીની ખાસ કૃપા બની રહેશે.
તેના ઉપરાંત મંગળવારના દિવસે એક નારિયેળ લઈને પોતાના ઉપરથી 7 વખત ફેરવીને કોઈ હનુમાન મંદિરમાં ચડાવી દો. આ ઉપાયથી ધન વૃદ્ધિ થવા લાગે છે. પ્રયન્ન કરો કે દર મંગળવારે હનુમાનજીને એક નારિયેળ જરૂર ચડાવો.
બુંદીનો પ્રસાદ ચડાવો
મંગળવારના દિવસે ભગવાન બજરંગબલીને બુંદીનો પ્રસાદ અર્પિત કરવો જોઈએ. મંગળ દોષ દૂર કરવા માટે મંગળવારના દિવસે બજરંગબલીને બુંદીનો પ્રસાદ ચડાવવાથી ફાયદો મળે છે. આ પ્રસાદને ઘરે ન લાવવો. આ ઉપાય સતત 40 દિવસ સુધી કરવાથી ફાયદો મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy