બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ધર્મ / three rajyog made these transit horoscope according to astrology

Astrology / 100 વર્ષ બાદ બની રહ્યા છે ત્રણ ત્રણ રાજયોગ: ધનલાભ તો થશે જ, ભાગ્યોદય પણ થવાના પ્રબળ યોગ, આ રાશિના જાતકોને થશે લાભ

Manisha Jogi

Last Updated: 12:29 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરીને શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે. આ યોગની તમામ રાશિના જાતકો પર અસર થશે, પરંતુ 3 રાશિના જાતકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. કરિઅર અને કારોબારમાં સફળતા મળી શકે છે.

  • ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે
  • 100 વર્ષ પછી 3 રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે
  • 3 રાશિના જાતકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરીને શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે. જેની સમગ્ર માનવજીવન અને દુનિયા પર અસર થાય છે. 100 વર્ષ પછી 3 રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં બુધાદિત્ય યોગ, શશ રાજયોગ અને ભદ્ર રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગની તમામ રાશિના જાતકો પર અસર થશે, પરંતુ 3 રાશિના જાતકોને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. કરિઅર અને કારોબારમાં સફળતા મળી શકે છે.

આ રાશિના જાતકોને થશે લાભ
મિથુન- આ રાશિના જાતકો માટે 3 રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. શશ રાજયોગ ભાગ્ય સ્થાન અને ભદ્ર રાજયોગ ચતુર્થ ભાવ પર બની રહ્યો છે. આ કારણોસર તમને ભાગ્યનો સાથ પ્રાપ્ત થશે. બિઝનેસ સંબંધિત યાત્રા કરવી પડી શકે છે. પારિવારિક માહોલ સારો રહેશે. પરિવારમાં ખુશીનો માહલ રહેશે. માતા સાથે સંબંધ વધુ મજબૂત બનશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને ભણવા માંગે છે, તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. 

મકર- આ ત્રણ રાજયોગ મકર રાશિના જાતકો માટે ગુણકારી સાબિત થઈ શકે છે. શશ રાજયોગ ધન ભાવમાં અને ભદ્ર રાજયોગ નવમ ભાવ પર બની રહ્યો છે. આકસ્મિક ધનપ્રાપ્તિ થઈ શકે છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે. કાર્યક્ષેત્રે ઉચ્ચ પદ પ્રાપ્તિ થઈ શકે છે. 

વૃષભ- આ રાશિના જાતકો માટે આ ત્રણ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. બિઝનેસમાં સફળતા મળી શકે છે. પ્રેમસંબંધમાં સફળતા મળી શકે છે અને વિવાહ થઈ શકે છે. નવું વાહન અથવા સંપત્તિ ખરીદવાની યોજના બનાવી શકો છો. નોકરિયાત વ્યક્તિઓને નવી જવાબદારી મળી શકે છે. બેરોજગાર વ્યક્તિઓને નોકરી મળી શકે છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ