બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Manisha Jogi
Last Updated: 09:00 AM, 8 August 2023
વાસ્તુ શાસ્ત્રનું જીવનમાં ખાસ મહત્ત્વ રહેલું છે, જેની મદદથી ઘરમાં એક સારો માહોલ રહે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સુખ અને શાંતિ રહે છે. જે માટે ઘરના રૂમનું વાસ્તુ યોગ્ય હોવું જરૂરી છે અને તેમાં કલરની પસંદગી પણ સમજી વિચારીને કરવી જોઈએ.
રૂમમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો, તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી ઘર અને જીવનમાં પોઝિટિવિટી રહે. વાસ્તુશાસ્ત્રમાં એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવે છે, જે ભૂલથી પણ બેડરૂમમાં ના મુકવી જોઈએ. માનવામાં આવે છે કે, તે વસ્તુઓ અશુભ હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ક્યારેય પણ સાવરણી, કુહાડી, ચીપિયો, તવો અને ડસ્ટબિન ના રાખવું જોઈએ. જેથી જાતના જીવનમાં પરેશાનીઓ આવે છે અને ધન આગમનમાં મુશ્કેલી ઉત્પન્ન થાય છે.
બેડરૂમમાં બિલ્કુલ પણ ના મુકશો આ વસ્તુઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime