બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / The world tallest temple to be built in Ahmedabad at a cost of 1000 crores designed and designed by a German architect
અમદાવાદના જાસપુર ખાતે પાટીદારોની મુખ્ય સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વિશ્વના સૌથી ઊંચું જગત જનની મા ઉમિયાના મંદિરનું નિર્માણ કરશે. 100 વિઘા જગ્યામાં 1000 કરોડના ખર્ચે મંદિર અને વિશ્વ ઉમિયાધામ સંકુલનું નિર્માણ થશે. અત્યાર સુધીમાં વિશ્વમાં આટલું ઊંચુ કોઈ હિંદુ મંદિર બન્યું નથી. આ મંદિરનો શિલાન્યાસ તા. 28-29 ફેબ્રુઆરી 2020ના રોજ વિશ્વઉમિયાધામ જાસપુર- અમદાવાદ ખાતે યોજાશે.
ADVERTISEMENT
.jpg)
જ્યારે આ બે દિવસના સમારોહમાં રાજ્ય અને વિશ્વમાંથી ઉમિયા માતાના બે લાખથી વધુ મા ઉમિયાના ભક્તો આવશે. આ ઉપરાંત આ સમારોહમાં સંતો, રાજનેતાઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓ સામેલ થશે. શિલાન્યાસ સમારોહમાં સમગ્ર ભારત ભરના 21 કરતાં વધુ દિગ્ગજ સંતો, મહંતો, મહામંડલેશ્વરો તેમજ કથાકારો પધારશે તથા શિલાન્યાસ સમારોહમાં મહંતસ્વામી પણ વિશેષ ઉપસ્થિત રહેશે.
ADVERTISEMENT
વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરની વિશેષતાઓ...
ADVERTISEMENT

શિલાન્યાસ સમારોહની તૈયારી અને કાર્યક્રમની રૂપરેખાઃ
ADVERTISEMENT

ADVERTISEMENT
29 ફેબ્રુઆરી 2020- શનિવાર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.