ઈતિહાસ / ભક્ત પ્રહલાદે બનાવ્યું હતું અહીં નરસિંહ ભગવાનનું મંદિર, ક્રોધને કારણે મૂર્તિને આ રીતે રખાય છે

The temple of Lord Narasimha was built by devotee Prahlada

આજે આપણે એક એવા મદિર વિષે વાત કરવાના છીએ જે ભક્ત પ્રહલાદ દ્વારા બનાવવામાં આવ્યું છે. સતયુગના સમય દરમિયાન ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહનો અવતાર લીધો હતો. અને આજે પણ ભગવાન વિષ્ણુ પૃથ્વી પર નરસિંહના અવતારમાં પૂજાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ