બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 07:27 AM, 17 July 2026
1/8
2/8
સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ સાથે કુંભ રાશિમાં સ્થિત રાહુ સાથે ષડાષ્ટક યોગ બન્યો છે. જ્યોતિષમાં આ યોગને તણાવ, ગેરસમજ, અકસ્માત અને અચાનક પડકારોનું કારણ માનવામાં આવે છે. આ ઉપરાંત સૂર્ય-કેતુ દ્વિદ્વાદશ યોગ અને ગુરુ-સૂર્યની યુતિ પણ ગ્રહસ્થિતિને વધુ જટિલ બનાવી રહી છે.
3/8
વૃષભ રાશિના જાતકો માટે આ સમય પડકારજનક રહી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ અથવા અધિકારીઓ સાથે મતભેદ થવાની શક્યતા છે. વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે, કારણ કે નાની ભૂલ પણ મોટું નુકસાન કરાવી શકે છે. નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી અને નવા રોકાણોથી દૂર રહેવું વધુ યોગ્ય રહેશે.
4/8
5/8
6/8
7/8
શિવલિંગ પર તાંબાના લોટામાંથી જળ અર્પણ કરીને "ૐ નમઃ શિવાય" મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્રનો પાઠ પણ લાભદાયક રહેશે.દરરોજ સવારે સૂર્યદેવને કુમકુમ મિશ્રિત જળથી અર્ઘ્ય આપવું અને "ૐ ઘૃણિ સૂર્યાય નમઃ" મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપરાંત શનિવાર અથવા બુધવારે કાળા તલ, અડદની દાળ અથવા સાત પ્રકારના અનાજનું દાન કરવાથી રાહુની નકારાત્મક અસર ઓછી થઈ શકે છે.પક્ષીઓને રોજ બાજરી અથવા સાત પ્રકારના અનાજ ખવડાવવાથી પણ ગ્રહદોષ શાંત થવામાં મદદ મળે છે.
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ