બ્રેકિંગ ન્યુઝ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
VTV / ધર્મ / Surya Gochar: Mithun Karka Kanya Dhanu rashi will get boon for upcoming 22 days by SuryaDev
Vaidehi
Last Updated: 04:53 PM, 22 November 2023
જ્યોતિષમાં સુર્યદેવનું વિશેષ મહત્વ છે. સુર્યદેવને બધાં ગ્રહોના રાજા માનવામાં આવે છે. સૂર્યનાં શુભ થવાથી વ્યક્તિનું ભાગ્ય બદલાય જાય છે. 17 નવેમ્બરના રોજ સુર્યદેવનું વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થયો છે. સૂર્યદેવ તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્યદેવ આવતા 22 દિવસો માટે વૃશ્ચિક રાશિમાં રહેશે. વૃશ્ચિક રાશિમાં રહીને સૂર્યદેવ અમુક રાશિઓ પર વિશેષ કૃપા વરસાવશે. આ રાશિવાળા લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે.
મિથુન રાશિ
કર્ક રાશિ
કન્યા રાશિ
ધનુ રાશિ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime