સુરત / હીરા ઉદ્યોગમાં મંદીનો માર, 10 મહિનામાં 13 હજાર રત્નકલાકારો છૂટા કરાયા

Surat diamond industry recession 13 thousand jewelers released in 10 months

સુરતનો હીરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. જેના કારણે છેલ્લા 10 મહિનામાં 13 હજાર અને 2 મહિનામાં 4 હજાર રત્નકલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે. જેમાં સુરતદની મુખ્ય મોટી કંપનીઓએ પણ કારીગરોને છૂટા કરી દેવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ