બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / Such wallpapers should be installed in mobile may luck will favor to you.

વાસ્તુ ટિપ્સ / વાસ્તુ પ્રમાણે મોબાઈલ ફોનમાં લગાવવા જોઈએ આવા વૉલપેપર, કિસ્મત આપશે સાથ

Hiralal

Last Updated: 08:52 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ મોબાઈલ ફોન દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે. તમામ નાના મોટા કામ મોબાઈલથી થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમે તમારા ફોનમાં કયું વૉલપેપર ઇન્સ્ટોલ કર્યું છે

શું તમારા લગ્ન નથી થતાં,  આર્થિક પ્રગતિ રોકાઈ રહી છે. લકી બનવા માંગો છો. તમને મદદ તમારો મોબાઈલ કરશે. હા, તમારો મોબાઈલ બદલશે તમારૂ લક! 

વાસ્તુશાસ્ત્ર અનુસાર મોબાઈલ ફોન પર ખાસ પ્રકારના વોલપેપર લગાવવા વાસ્તુ દોષ ઓછા થાય છે અને તેનો લાભ મળે  છે. માત્ર મોબાઈલ ફોનના વોલ પેપર બદલવાથી વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ ઓછી થવા લાગે છે. ચોલો જાણીએ કેવી સમસ્યા અને કેવું વોલપેપર

આજકાલ મોબાઈલ ફોન દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે. તમામ નાના મોટા કામ મોબાઈલથી થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમે તમારા ફોનમાં કયું વોલપેપર ઇન્સ્ટોલ કર્યું છે? તે પણ  મહત્વનું છે. કદાચ તમને આ જાણીને નવાઈ લાગશે, પરંતુ એ વાત સાચી છે કે ફોનની સ્ક્રીન પરનું વોલપેપર તમારા  જીવનને પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ફોનની સ્ક્રીન પર કેટલાક ખાસ વોલપેપર લગાવવાથી પણ જીવનમાં સફળતા મળી શકે છે.

અહીં 4 વોલપેપર્સ વિશે માહિતી આપવામાં આવી છે, જે તમે  તમારા ફોનમાં સેટ કરો છો તો, લાંબાગાળે તેનો લાભ મળતો દેખાય છે

સીડી ચડતા માણસનું વોલપેપર 

જો તમને જીવનમાં સફળતા નથી મળી રહી. અથવા તમને તમારી મહેનત પ્રમાણે ફળ નથી મળી રહ્યું. તો આવી સ્થિતિમાં તમે તમારા ફોન પર સીડી ચડતા વ્યક્તિનું વોલપેપર સેટ કરી શકો છો. વાસ્તુ નિયમો મુજબ, સીડી ચડતા વ્યક્તિનું વોલપેપર વારંવાર જોવાથી તમને જીવનમાં કંઈક મોટું કરવાની પ્રેરણા મળે છે.  

હાર્ટની બીમારીથી મેળવવો છે છૂટકારો? તો રોજ 50 સીડીઓ ચડવાનું શરૂ કરી દો, પછી  જુઓ પરિણામ | study finds climbing 50 stairs a day can significantly reduce  heart disease risk


વરસાદ અથવા યોગ પોઝ વોલપેપર

વાસ્તુ નિયમો અનુસાર ફોન પર વરસાદ અથવા યોગ મુદ્રાનું વોલપેપર લગાવવું શુભ છે. તેનાથી મનને શાંતિ મળે છે. જો તમારું મન એકાગ્ર ન હોય અથવા તમને વારંવાર કોઈ વાતનો ડર લાગે છે, તો તમારે તમારા ફોન પર વરસાદ અથવા યોગની મુદ્રા વાળુ  વોલપેપર લગાવવું જોઈએ. તેનાથી તમે સકારાત્મક અનુભવ થશે 
 

આ પણ વાંચો: જો-જો ક્યાંક તમારા ઘરમાં પણ ખાલી નથી ને આ 5 ચીજવસ્તુઓ, નહીં તો થશે દરિદ્રતાનો વાસ

આશીર્વાદ આપતા બુદ્ધનું વોલપેપર

જો તમને લાગતું હોય કે તમારી પ્રગતિ અટકી ગઈ છે અથવા તમને જીવનમાં તે સ્થાન નથી મળી રહ્યું જે તમે લાયક છો, તો તમારા ફોનમાં બ્લેસિંગ બુદ્ધ વોલપેપર સેટ કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, બ્લેસિંગ બુદ્ધા વોલપેપર લગાવવાથી તમારા કરિયરની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે, જેના પછી તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં.

ચૈત્ર નવરાત્રીની પૂર્ણાહુતિ પહેલા ઘરે વસાવો ફેંગશુઈની આ 6 વસ્તુઓ, ઘરમાં  આવશે અપાર સુખ-સમૃદ્ધિ, મળશે માતાજીના આશીર્વાદ | Before the end of Chaitra  Navratri ...


ગુલાબનું ફૂલ વોલપેપર

લાંબા સમયથી લગ્નમાં વિધ્ન આવે છે. અથવા તો થતાં નથી.  તો આવી પરિસ્થિતિમાં તમે તમારા ફોન પર ગુલાબના ફૂલનું વૉલપેપર સેટ કરી શકો છો. તેનાથી તમારા લગ્નમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ફોનમાં ગુલાબના ફૂલનું વોલપેપર લગાવવું શુભ હોય છે. 

અમીર લોકોમાં થવા લાગશે તમારી ગણતરી, ગુલાબના ફૂલના આ ઉપાય બનાવી દેશે ધનવાન |  to become rich do those rose remedies


સ્પષ્ટતા: અહીં આપવામાં આવેલી માહિતી માન્યતાઓ પર આધારિત છે અને માત્ર માહિતી માટે જ આપવામાં આવી  છે. વી ટીવી આ વાતની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપાય લેતા પહેલા, ચોક્કસપણે સંબંધિત વિષયના નિષ્ણાંતની સલાહ લેવી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ