બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Hiralal
Last Updated: 08:52 PM, 1 March 2024
શું તમારા લગ્ન નથી થતાં, આર્થિક પ્રગતિ રોકાઈ રહી છે. લકી બનવા માંગો છો. તમને મદદ તમારો મોબાઈલ કરશે. હા, તમારો મોબાઈલ બદલશે તમારૂ લક!
વાસ્તુશાસ્ત્ર અનુસાર મોબાઈલ ફોન પર ખાસ પ્રકારના વોલપેપર લગાવવા વાસ્તુ દોષ ઓછા થાય છે અને તેનો લાભ મળે છે. માત્ર મોબાઈલ ફોનના વોલ પેપર બદલવાથી વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ ઓછી થવા લાગે છે. ચોલો જાણીએ કેવી સમસ્યા અને કેવું વોલપેપર
આજકાલ મોબાઈલ ફોન દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયો છે. તમામ નાના મોટા કામ મોબાઈલથી થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમે તમારા ફોનમાં કયું વોલપેપર ઇન્સ્ટોલ કર્યું છે? તે પણ મહત્વનું છે. કદાચ તમને આ જાણીને નવાઈ લાગશે, પરંતુ એ વાત સાચી છે કે ફોનની સ્ક્રીન પરનું વોલપેપર તમારા જીવનને પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ફોનની સ્ક્રીન પર કેટલાક ખાસ વોલપેપર લગાવવાથી પણ જીવનમાં સફળતા મળી શકે છે.
અહીં 4 વોલપેપર્સ વિશે માહિતી આપવામાં આવી છે, જે તમે તમારા ફોનમાં સેટ કરો છો તો, લાંબાગાળે તેનો લાભ મળતો દેખાય છે
જો તમને જીવનમાં સફળતા નથી મળી રહી. અથવા તમને તમારી મહેનત પ્રમાણે ફળ નથી મળી રહ્યું. તો આવી સ્થિતિમાં તમે તમારા ફોન પર સીડી ચડતા વ્યક્તિનું વોલપેપર સેટ કરી શકો છો. વાસ્તુ નિયમો મુજબ, સીડી ચડતા વ્યક્તિનું વોલપેપર વારંવાર જોવાથી તમને જીવનમાં કંઈક મોટું કરવાની પ્રેરણા મળે છે.
વાસ્તુ નિયમો અનુસાર ફોન પર વરસાદ અથવા યોગ મુદ્રાનું વોલપેપર લગાવવું શુભ છે. તેનાથી મનને શાંતિ મળે છે. જો તમારું મન એકાગ્ર ન હોય અથવા તમને વારંવાર કોઈ વાતનો ડર લાગે છે, તો તમારે તમારા ફોન પર વરસાદ અથવા યોગની મુદ્રા વાળુ વોલપેપર લગાવવું જોઈએ. તેનાથી તમે સકારાત્મક અનુભવ થશે
આ પણ વાંચો: જો-જો ક્યાંક તમારા ઘરમાં પણ ખાલી નથી ને આ 5 ચીજવસ્તુઓ, નહીં તો થશે દરિદ્રતાનો વાસ
જો તમને લાગતું હોય કે તમારી પ્રગતિ અટકી ગઈ છે અથવા તમને જીવનમાં તે સ્થાન નથી મળી રહ્યું જે તમે લાયક છો, તો તમારા ફોનમાં બ્લેસિંગ બુદ્ધ વોલપેપર સેટ કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, બ્લેસિંગ બુદ્ધા વોલપેપર લગાવવાથી તમારા કરિયરની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે, જેના પછી તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં.
લાંબા સમયથી લગ્નમાં વિધ્ન આવે છે. અથવા તો થતાં નથી. તો આવી પરિસ્થિતિમાં તમે તમારા ફોન પર ગુલાબના ફૂલનું વૉલપેપર સેટ કરી શકો છો. તેનાથી તમારા લગ્નમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ફોનમાં ગુલાબના ફૂલનું વોલપેપર લગાવવું શુભ હોય છે.
સ્પષ્ટતા: અહીં આપવામાં આવેલી માહિતી માન્યતાઓ પર આધારિત છે અને માત્ર માહિતી માટે જ આપવામાં આવી છે. વી ટીવી આ વાતની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપાય લેતા પહેલા, ચોક્કસપણે સંબંધિત વિષયના નિષ્ણાંતની સલાહ લેવી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy