Hu Chhu Gujarati / ગુજરાતનો ગોપાલ: ગાયો અને ખેડૂતો માટે છોડી દીધો હીરાનો કરોડોનો ધંધો

ગૌમાતા વગરનું જીવન હવે વિચારી શકાય એવું નથી. જો ગાયો અને ખેડૂત દુઃખી હશે તો દેશ ખુશ નહીં રહે.... આ દ્રઢપણે માનવું છે દેશની સૌથી શ્રેષ્ઠ અને વૈદિક રીતે ચાલતી બંસીગીર ગૌશાળાના સંચાલક ગોપાલ સુતરિયાનું. ગોપાલભાઈ જે રીતે ગાયોને પ્રેમ કરે છે અને માતાની જેમ જે સારસંભાળ રાખે છે તે ખરેખર શ્રીકૃષ્ણના ગોપાલ નામને સાર્થક કરે છે. મુંબઈમાં પોતાનો કરોડોનો બિઝનેસનો છોડીને ગોપાલ સુતરિયાએ અમદાવાદની વાટ પકડી માત્ર ગૌસેવા કરવા અને આ ગૌસેવાથી એક પ્રકારે દેશસેવા કરવા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ