ભક્તિભાવ / સોમનાથ મંદિરમાં દાતાઓએ કર્યું સોનાનું દાન, 1500થી વધુ કળશ સુવર્ણ જડિત કરાશે

somnath temple kalash gold

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પરના ૧૫૦૦થી વધુ કળશને હવે સુવર્ણ જડિત કરવામાં આવશે. મંદિરના વિવિધ ભાગો સોને મઢાયા બાદ હવે વધુ એક ભાગ સુવર્ણ જડિત બનશે. સોમનાથ મહાદેવ મંદિરનો હાલ સુવર્ણ યુગ ચાલી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ