બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
VTV / સ્પોર્ટસ / Cricket / Shoaib Akhtar's blabbering again, makes absurd claim of fighting against India in Kargil
Megha
Last Updated: 02:37 PM, 26 July 2022
દેશ આજે કારગિલ વિજય દિવસ મનાવી રહ્યો છે. 23 વર્ષ પહેલા ભારતીય સેનાએ કારગિલ યુધ્ધમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. કારગિલની જંગ 60 દિવસથી પણ વધુ ચાલી હતી. આ જંગને 'વિજય ઓપરેશન' નામ આપવામાં આવ્યું હતું. જો કે આ જંગમાં ભારતના 527 જવાન શહીદ થઈ ગયા હતા.
જો કે આ જંગથી રમત અને ખાસ કરીને ક્રિકેટ પણ અછૂત નહતું રહ્યું. બંને દેશોના ખેલાડીઓ એ આ જંગ પર ઘણી ટીપ્પણીઓ કરી હતી. એમાંના જ એક છે પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તર. એમને બે વર્ષ પહેલા એક પાકિસ્તાની ન્યુઝ ચેનલ એઆરવાઈ પર કહ્યું હતું કે એ સમયે તેઓ બે વખત ભારત સામે કારગીલ જંગ લડવા માટે ગયા હતા પણ એમને મોકો નહતો આપવામાં આવ્યો.
શોએબ અખ્તરે કહ્યું હતું કે, ' મારી દેશભક્તિ પર કોઈએ શંકા ન કરવી જોઈએ, લોકોને ખબર નથી પણ એ સમયે હું નોટિઘમ કાઉન્ટી ક્લબમાં હતો અને મારો પોણા બે લાખ પાઉન્ડનો એક કરાર થયો હતો. 2002માં આનાથી પણ મોટો કરાર થયો હતો પણ જ્યારે કારગિલ યુધ્ધ થયું તો હું બધુ છોડીને ભાગી આવ્યો હતો.'
'હું એ સમયે લાહોરમાં આવીને ઊભી ગયો હતો. હાજી જનરલ મારી સાથે આવ્યા અને મને પૂછ્યું કે હું અહિયાં શું કરી રહ્યો છું. એ સમયે મેં કહ્યું હતું કે અહિયાં જંગ ચાલુ થવાની છે. મરશું તો સાથે મરશું. જોઈ લેશું બધાને. હું એ સમયે કાઉન્ટી સિજન છોડીને આવ્યો હતો. બે વખત જંગમાં ભાગ લેવા માટે પંહોચ્યો હતો. '
"Had turned down a heavy county cricket contract to fight Kargil War." Just make him the PM already! pic.twitter.com/zaAgQqhRu3
— Naila Inayat (@nailainayat) August 6, 2020
ભારત સમએ જંગ લડવા માટે કાશ્મીરમાં શોએબ અખ્તરે તેના મિત્રને ફોન કરીને કહ્યું હતું કે 'હથિયાર તૈયાર રાખો હું આવી ગયો છું. એ સમયે માંરી પત્નીએ હાથ જોડી અને કસમ આપીને મને રોકી લીધો હતો. ભારતે હુમલો કર્યો અને ઘણું નુકશાન પણ થયું હતું. સવારે ઊઠીને આ સમાચાર સાંભળ્યા તો મને ચક્કર આવવા લાગ્યા હતા. એ સમયે મારી પત્ની એ મને સંભાળ્યો હતો.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect