બ્રેકિંગ ન્યુઝ
#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ
રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે
રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ
રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ
રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત
TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું
'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ
ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા
રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો
રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ
VTV / ધર્મ / shiv mantra chanting om namah shivay will calm your ego and enemies know its importance and meaning
Manisha Jogi
Last Updated: 09:40 AM, 27 November 2023
ADVERTISEMENT
સનાતન ધર્મમાં ॐ नमः शिवाय મંત્રનું વિશેષ મહત્ત્વ છે. કહેવામાં આવે છે કે, આ મંત્રનો જાપ કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. શારીરિક તથા માનસિક પરેશાની દૂર થાય છે અને શાંતિ મળે છે. આ મંત્ર શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. આ મંત્રનો ઈતિહાસ વર્ષો જૂનો છે, જેની શોધ કરવી ખૂબ જ મુશ્કેલ છે. ભારતમાં ॐ नमः शिवाय મંત્ર કરતા વધુ પ્રસિદ્ધ મંત્ર વિશે વિચારવું પણ મુશ્કેલ છે. આ મંત્ર વિશે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે.
ॐ नमः शिवाय મંત્રનો અર્થ
બ્રહ્માંડ પહેલા કંપન અને શુદ્ધ અસ્તિત્વ હતું. કંપનના કારણે ઓમની ધ્વનિ ઉત્પન્ન થઈ અને ત્યારપછી બ્રહ્માંડનું નિર્માણ થયું.
नमः- નમન કરવું
शिवाय:- શિવ અથવા આંતરિક સ્વ
ADVERTISEMENT
આ કારણોસર ॐ नमः शिवाय મંત્રનો અર્થ છે કે, હું શિવને નમન કરું છું. આ કારણોસર આ મંત્રનો વિસ્તારપૂર્વક અર્થ છે કે, ભગવાન શિવ તમામ લોકોમાં ચેતના તરીકે બિરાજમાન છે, જેથી સ્વને નમન કરવું.
ॐ नमः शिवाय મંત્રનું મહત્ત્વ
ધાર્મિક માન્યતા અનુસાર ॐ नमः शिवाय મંત્ર અહંકાર અને શત્રુઓને શાંત કરે છે. જે યોગ્ય માર્ગ બતાવે છે અને મનમાંથી ચિંતા દૂર થાય છે. માનવામાં આવે છે કે, આ મંત્ર નકારાત્મક ગ્રહનો દુષ્પ્રભાવ દૂર કરે છે.
ॐ नमः शिवाय મંત્ર વરદાન સમાન છે. નિયમિતરૂપે આ મંત્રનો જાપ કરવાથી અદ્ભુત પરિણામ પ્રાપ્ત થાય છે. સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોવાથી સોમવારથી આ મંત્રજાપની શરૂઆત કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.