બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ધર્મ / shiv mantra chanting om namah shivay will calm your ego and enemies know its importance and meaning

ધર્મ / શત્રુઓ પર વિજય મેળવવો છે? તો રોજ ઘરે બેઠાં કરો આ મંત્રનો જાપ, જાણો શું છે તેનું મહત્વ અને અર્થ

Manisha Jogi

Last Updated: 09:40 AM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં ॐ नमः शिवाय મંત્રનું વિશેષ મહત્ત્વ છે. આ મંત્ર શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. આ મંત્રનો ઈતિહાસ વર્ષો જૂનો છે, જેની શોધ કરવી ખૂબ જ મુશ્કેલ છે.

  • સનાતન ધર્મમાં ॐ नमः शिवाय મંત્રનું વિશેષ મહત્ત્વ
  • આ મંત્ર શુભતાનું પ્રતિક માનવામાં આવે છે
  • આ મંત્રજાપ કરવાથી શારીરિક તથા માનસિક પરેશાની દૂર થાય છે

સનાતન ધર્મમાં ॐ नमः शिवाय મંત્રનું વિશેષ મહત્ત્વ છે. કહેવામાં આવે છે કે, આ મંત્રનો જાપ કરવાથી જીવનના તમામ કષ્ટ દૂર થાય છે. શારીરિક તથા માનસિક પરેશાની દૂર થાય છે અને શાંતિ મળે છે. આ મંત્ર શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. આ મંત્રનો ઈતિહાસ વર્ષો જૂનો છે, જેની શોધ કરવી ખૂબ જ મુશ્કેલ છે. ભારતમાં ॐ नमः शिवाय મંત્ર કરતા વધુ પ્રસિદ્ધ મંત્ર વિશે વિચારવું પણ મુશ્કેલ છે. આ મંત્ર વિશે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે. 


ॐ नमः शिवाय મંત્રનો અર્થ
બ્રહ્માંડ પહેલા કંપન અને શુદ્ધ અસ્તિત્વ હતું. કંપનના કારણે ઓમની ધ્વનિ ઉત્પન્ન થઈ અને ત્યારપછી બ્રહ્માંડનું નિર્માણ થયું. 
नमः- નમન કરવું
शिवाय:- શિવ અથવા આંતરિક સ્વ

આ કારણોસર ॐ नमः शिवाय મંત્રનો અર્થ છે કે, હું શિવને નમન કરું છું. આ કારણોસર આ મંત્રનો વિસ્તારપૂર્વક અર્થ છે કે, ભગવાન શિવ તમામ લોકોમાં ચેતના તરીકે બિરાજમાન છે, જેથી સ્વને નમન કરવું. 

ॐ नमः शिवाय મંત્રનું મહત્ત્વ
ધાર્મિક માન્યતા અનુસાર ॐ नमः शिवाय મંત્ર અહંકાર અને શત્રુઓને શાંત કરે છે. જે યોગ્ય માર્ગ બતાવે છે અને મનમાંથી ચિંતા દૂર થાય છે. માનવામાં આવે છે કે, આ મંત્ર નકારાત્મક ગ્રહનો દુષ્પ્રભાવ દૂર કરે છે.

ॐ नमः शिवाय મંત્ર વરદાન સમાન છે. નિયમિતરૂપે આ મંત્રનો જાપ કરવાથી અદ્ભુત પરિણામ પ્રાપ્ત થાય છે. સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોવાથી સોમવારથી આ મંત્રજાપની શરૂઆત કરવી જોઈએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Shiv Mantra om namah shivay mantra shiv mantra importance shiv mantra meaning ॐ नमः शिवाय શિવ પૂજા શિવ મંત્ર શિવ મંત્રનું મહત્ત્વ Spiritual
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ