બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
Premal
Last Updated: 09:12 AM, 21 August 2022
શારદીય નવરાત્રિમાં માંના નવ સ્વરૂપોની પૂજા કરાય છે
અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિના રોજ નવરાત્રિનુ વ્રત રાખવામાં આવે છે. જેને શારદીય નવરાત્રિના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દરમ્યાન પૂરા નવ દિવસ સુધી માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ 5 ઓક્ટોબર સુધી ચાલશે. 10મા દિવસે નવરાત્રિ પૂજનનો કળશ અને પ્રતિમા વિસર્જન કરવામાં આવે છે. આવો જાણીએ છીએ આ વખતે નવરાત્રિમાં શું ખાસ રહેવાનુ છે અને આ વખતે માતા કોની પર સવાર થઇને આવવાની છે.
દરેક મનોકામના પૂર્ણ કરે છે માં
મહત્વનું છે કે નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે. એક ચૈત્ર અને બીજી શારદીય નવરાત્રિ હોય છે. તો આ દરમ્યાન બે ગુપ્ત નવરાત્રિ હોય છે. નવરાત્રિમાં નવ દિવસ સુધી માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા, હવન, યજ્ઞ, જગરાતે, ગરબાનુ આયોજન કરવામાં આવે છે. દરેક બાજુ લોકો માં શક્તિની ભક્તિમાં લીન રહે છે. માન્યતા છે કે માંની પૂજા-અર્ચના મનથી કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે.
આ સમયે થશે ઘટસ્થાપના
આ વખતે નવરાત્રિ 26 સપ્ટેમ્બરે સવારે 3 વાગ્યેને 24 મિનિટથી શરૂ થશે. જેનુ સમાપન 27 સપ્ટેમ્બરે સવારે 3 વાગ્યેને 8 મિનિટ પર થઇ જશે. ઘટસ્થાપનાનુ મુહૂર્ત 26 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યેને 20 મિનિટથી સવારે 10 વાગ્યેને 19 મિનિટ સુધી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime