બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Arohi
Last Updated: 10:11 AM, 9 December 2023
શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શની સૌથી ધીમી ચાલ ચાલે છે. આજ કારણ છે કે શનિના રાશિ બદલવા કે ગોચરનું ખાસ મહત્વ છે. આ વખતે વર્ષ 2024માં શનિ ગોચર નહીં થાય.
શનિદેવ 2025માં રાશિ પરિવર્તન કરશે. એટલે કે એક રાશિથી બીજી રાશિમાં જશે. તેની અસર દરેક 12 રાશિઓ પર પડશે. અમુક રાશિઓને કષ્ટોમાંથી મુક્તિ મળશે તો ઘણી રાશિઓ માટે આ સમય ખૂબ જ કષ્ટકારી સાબિત થશે.
2025માં શનિદેવના ગોચર કરવાથી બે રાશિ કર્ક અને વૃશ્ચિકને શનિની ઢૈય્યાથી મુક્તિ મળી જશે. તેના જીવનમાં કષ્ટ અને દુખ ઓછા થવાની સાથે જ સફળતા મળશે. જીવનમાં આનંદ વધી જશે. અસમંજસની સ્થિતિ લગભગ સમાપ્ત થઈ જશે. આવો જાણીએ કે ક્યારે થશે શનિનું ગોચર અને કઈ રાશિઓ પર શરૂ થશે શનિની ઢૈય્યા...
આ દિવસે થશે શનિનું ગોચર
કોઈ પણ ગ્રહનું ગોચર તેના રાશિ પરિવર્તનને કહેવામાં આવે છે. મોટાભાગના ગ્રહ એકથી ડોઢ મહિના સુધી એક રાશિમાં રહે છે. પરંતુ શનિ બધા ગ્રહોમાં સૌથી ધીમી ચાલ ચાલે છે. શનિ 2025માં 29 માર્ચે કુંભ રાશિથી નિકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.
એટલે કે આ શનિનું ગોચર થશે. શનિના રાશિ પરિવર્તન કરવાથી અમુક રાશિઓ પર ઢૈય્યા તો અમુકને સાડેસાતીથી મુક્તિ મળી જશે. ત્યાં જ અમુક બીજી રાશિઓ પર તેનો પ્રભાવ જોઈ શકાશે.
2025માં શનિના મીન રાશિમાં પ્રવેશ કરવા પર શનિની સાડેસાતીનું ઢૈય્યાનો પ્રભાવ મકર રાશિ પરથી હટી જશે. ત્યાં જ મેષ રાશિ પર શનિની સાડેસાતી અને ઢૈય્યાનો પ્રભાવ શરૂ થશે. ત્યાં જ કુંભ રાશિના લોકો પર શનિની સાડેસાતીનું ત્રીજુ ચરણ થશે તો મીન રાશિ પર બીજુ અને મેષ રાશિમાં પહેલું ચરણ પ્રારંભ થશે. શનિના ગોચરના તરત બાદ ધનુ રાશિ પર શનિ ઢૈય્યા શરૂ થશે. ત્યાં જ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને શનિ ઢૈય્યાથી મુક્તુ મળી જશે.
શનિદેવના અશુભ પ્રભાવથી બચાવશે આ ઉપાય
શનિની કૃપા મેળવવા માટે કાળા શ્વાનને અથવા તો કાળી ગાયને રોટલી જરૂર ખવડાવવી. તેની સાથે જ શનિ યંત્રની પૂજા કરો. શનિવારના દિવસે પીપળના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરો. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. હનુમાનજીની પૂજા અર્ચના અને શનિ ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવનો આશીર્વાદ પ્રાપ્ત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy