બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / shani gochar shani dhaiya will start on leo sagittarius zodiac sign

ધર્મ / શનિ ગોચર થતા જ આ રાશિના જાતકોને લાગુ થશે ઢૈય્યા અને સાડાસાતી, જાણો અશુભ પ્રચાવથી બચવાના ઉપાય

Arohi

Last Updated: 10:11 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Gochar 2023: ન્યાયના દેવતા શનિદેવ દરેક જાતકને તેના કર્મો અનુસાર ફળ આપે છે. સારા કર્મ કરનારને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ત્યાં જ ખરાબ કર્મો પર કડક સજા મળે છે.

  • શનિના ગોચરથી આ રાશિના લોકોને જલસા
  • આ 2 રાશિઓ પર શરૂ થશે શનિની ઢૈય્યા 
  • ખૂબ જ મુશ્કેલી ભર્યો રહેશે આ સમય 

શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શની સૌથી ધીમી ચાલ ચાલે છે. આજ કારણ છે કે શનિના રાશિ બદલવા કે ગોચરનું ખાસ મહત્વ છે. આ વખતે વર્ષ 2024માં શનિ ગોચર નહીં થાય. 

શનિદેવ 2025માં રાશિ પરિવર્તન કરશે. એટલે કે એક રાશિથી બીજી રાશિમાં જશે. તેની અસર દરેક 12 રાશિઓ પર પડશે. અમુક રાશિઓને કષ્ટોમાંથી મુક્તિ મળશે તો ઘણી રાશિઓ માટે આ સમય ખૂબ જ કષ્ટકારી સાબિત થશે. 

2025માં શનિદેવના ગોચર કરવાથી બે રાશિ કર્ક અને વૃશ્ચિકને શનિની ઢૈય્યાથી મુક્તિ મળી જશે. તેના જીવનમાં કષ્ટ અને દુખ ઓછા થવાની સાથે જ સફળતા મળશે. જીવનમાં આનંદ વધી જશે. અસમંજસની સ્થિતિ લગભગ સમાપ્ત થઈ જશે. આવો જાણીએ કે ક્યારે થશે શનિનું ગોચર અને કઈ રાશિઓ પર શરૂ થશે શનિની ઢૈય્યા...

આ દિવસે થશે શનિનું ગોચર 
કોઈ પણ ગ્રહનું ગોચર તેના રાશિ પરિવર્તનને કહેવામાં આવે છે. મોટાભાગના ગ્રહ એકથી ડોઢ મહિના સુધી એક રાશિમાં રહે છે. પરંતુ શનિ બધા ગ્રહોમાં સૌથી ધીમી ચાલ ચાલે છે. શનિ 2025માં 29 માર્ચે કુંભ રાશિથી નિકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.

એટલે કે આ શનિનું ગોચર થશે. શનિના રાશિ પરિવર્તન કરવાથી અમુક રાશિઓ પર ઢૈય્યા તો અમુકને સાડેસાતીથી મુક્તિ મળી જશે. ત્યાં જ અમુક બીજી રાશિઓ પર તેનો પ્રભાવ જોઈ શકાશે. 

2025માં શનિના મીન રાશિમાં પ્રવેશ કરવા પર શનિની સાડેસાતીનું ઢૈય્યાનો પ્રભાવ મકર રાશિ પરથી હટી જશે. ત્યાં જ મેષ રાશિ પર શનિની સાડેસાતી અને ઢૈય્યાનો પ્રભાવ શરૂ થશે. ત્યાં જ કુંભ રાશિના લોકો પર શનિની સાડેસાતીનું ત્રીજુ ચરણ થશે તો મીન રાશિ પર બીજુ અને મેષ રાશિમાં પહેલું ચરણ પ્રારંભ થશે. શનિના ગોચરના તરત બાદ ધનુ રાશિ પર શનિ ઢૈય્યા શરૂ થશે. ત્યાં જ કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને શનિ ઢૈય્યાથી મુક્તુ મળી જશે. 

શનિદેવના અશુભ પ્રભાવથી બચાવશે આ ઉપાય 
શનિની કૃપા મેળવવા માટે કાળા શ્વાનને અથવા તો કાળી ગાયને રોટલી જરૂર ખવડાવવી. તેની સાથે જ શનિ યંત્રની પૂજા કરો. શનિવારના દિવસે પીપળના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરો. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. હનુમાનજીની પૂજા અર્ચના અને શનિ ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવનો આશીર્વાદ પ્રાપ્ત થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ