બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ધર્મ / shani and budh star change from today, fate of these 3 zodiac signs will change overnight.
Megha
Last Updated: 03:10 PM, 9 March 2024
શનિવારનો દિવસ ન્યાયના દેવતા ભગવાન શનિદેવને સમર્પિત છે. શનિદેવ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. જે લોકો શનિદેવની કૃપા હોય તેમને દરેક ક્ષેત્રે સફળતા મળે છે. શનિદેવની પૂજા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજના દિવસે શનિદેવ અને બુધ દેવે પોતાનું નક્ષત્ર બદલ્યું છે. શનિદેવ આજે 1.26 કલાકે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કર્યું છે અને બુધ ગ્રહે પણ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. હવે એ તો જાણીતું જ છે કે બુધને બુદ્ધિ, જ્ઞાન અને ખેલદિલી માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. જ્યારે શનિદેવને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે જ્યારે આ બે ગ્રહો તેમની રાશિ અથવા નક્ષત્રમાં ફેરફાર કરે છે, ત્યારે કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર થાય છે અને કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર પડે છે. એવામાં ચાલો જાણીએ કે આજે કઈ રાશિ પર તેની શું અસર પડશે.
મિથુન
મિથુન રાશિવાળા લોકો માટે શનિવારનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. શનિવારે શનિદેવ અને બુધ દેવના નક્ષત્રમાં પરિવર્તનને કારણે મિથુન રાશિના લોકોના જીવનમાં પરિવર્તન આવશે. નોકરી કરતા લોકોની જગ્યાએ બદલાવની સંભાવના છે. આ ઉપરાંત આવકમાં પણ વધારો થવાની સંભાવના છે.
કર્ક
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિવાળા લોકો માટે શનિ અને બુધનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ અદ્ભુત રહેશે. જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સંક્રમણ શુભ સાબિત થશે. વેપારમાં પ્રગતિની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં વિસ્તરણની પણ સંભાવના છે.
તુલા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિવાળા લોકો માટે આ પરિવર્તન ખૂબ જ શુભ છે. જે લોકો રાજનીતિના ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગે છે તેમના માટે આ પરિવર્તન ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમે કોઈ મોટા નેતાને મળી શકો છો અને આ મિટિંગ ઘણી શુભ સાબિત થઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy