બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ધર્મ / Daily Horoscope / Saturn is going to benefit the people of 3 zodiac sign
Khyati
Last Updated: 11:56 AM, 21 February 2022
ન્યાયના દેવતા એટલે શનિ. તમામ ગ્રહોમાં શનિની ચાલ તમારા જીવનમાં મોટી ઉથલપાથલ અને મોટી સફળતા લાવવામાં મહત્વ ધરાવે છે. જો કે દરેક ગ્રહની ચાલનું પોતાનું આગવુ કાર્ય હોય છે. ત્યારે શનિની ચાલ આગામી દિવસોમાં બદલાવા દઇ રહી છે જેને લઇને કેટલીક રાશિમાં ફાયદો તો કેટલીક રાશિને હાનિ પહોંચે તેવી શક્યતા છે. 22મી જાન્યુઆરીએ શનિદેવે પોતાની રાશિ મકર રાશિમાં ગોચર કર્યું હતું. હવે આગામી 24 ફેબ્રુઆરીએ શનિનો ઉદય થવાનો છે. . શનિનો ઉદય 3 રાશિઓની કુંડળીમાં રાજયોગ બનાવી રહ્યો છે. તેથી, આ સમય આ લોકોને ખૂબ પૈસા, કીર્તિ અને સફળતા આપશે.
શનિની ચાલ અપાવશે ફાયદો
ન્યાયના દેવતા શનિની સ્થિતિમાં થોડો ફેરફાર પણ લોકોના જીવન પર મોટી અસર કરે છે. તેથી, જ્યોતિષીય ગણતરીઓમાં શનિની સ્થિતિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે કઇ ત્રણ રાશિમાં શનિની ફાયદો કરાવશે તે આવો જાણીએ.
આ રાશિઓનું થશે ફાયદો જ ફાયદો
મેષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવનો ઉદય મેષ રાશિના લોકોની કુંડળીમાં રાજયોગ બનાવી રહ્યો છે. આ યોગ તેઓને પદ, ધન, પ્રસિદ્ધિ બધું જ આપશે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાન સમાન રહેશે. તેમને મોટી પોસ્ટ મળી શકે છે. નોકરી શોધનારાઓને નવી પ્રતિષ્ઠિત નોકરીની ઓફર મળી શકે છે. તેમજ નોકરિયાતોને સારામાં સારુ ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. આ રાશિના જાતકો માટે નાણાંકીય લાભ મળવાની પ્રબળ સંભાવના છે.
વૃષભ
શનિના ઉદયથી બનેલો રાજયોગ વૃષભ રાશિના લોકોના ભાગ્યમાં વધારો કરશે. તેમને દરેક કાર્યમાં સફળતા મળશે. પૈસાથી ફાયદો થશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે ખૂબ જ શુભ સમય છે. જે લોકો રાજકારણમાં પ્રવેશ કરવા ઈચ્છે છે તેમના માટે આ સમય ઉત્તમ છે.
કર્ક
કર્ક રાશિના જાતકો માટે કરિયર-બિઝનેસ માટે આ સમય ઘણો સારો છે. ખાસ કરીને શનિ (તેલ, પેટ્રોલિયમ, ખાણ, લોખંડ) વગેરે સંબંધિત વેપાર કરનારાઓને વિશેષ લાભ મળી શકે છે. તમે ભાગીદારીમાં કામ શરૂ કરી શકો છો અથવા અગાઉથી ચાલી રહેલુ તમારા કામકાજમાં વધારો થઇ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime