ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / બિઝનેસમાં પ્રગતિ અટકી ગઇ છે? તો દર શનિવારે અપનાવો આ 5 ઉપાય

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / બિઝનેસમાં પ્રગતિ અટકી ગઇ છે? તો દર શનિવારે અપનાવો આ 5 ઉપાય

Last Updated: 03:23 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમારા વેપારમાં મંદી ચાલી રહી છે? તો જાણો શનિવારે 5 એવા સરળ અને અચૂક જ્યોતિષીય ઉપાય, જે વ્યાપારની મૂશ્કેલીઓને દૂર કરી ધન વૃદ્ધિમાં વધારો કરશે અને તમારા બિઝનેસને સફળતાની ઊંચાઇઓ પર લઇ જશે.

1/7

photoStories-logo

1. શનિવારના ઉપાય ખોલશે પ્રગતિના દ્વાર

દુકાન કે બિઝનેસમાં મંદી, અડચણ અથવા નુકસાન થઇ રહ્યુ હોય તો તેની પાછળ અનેક કારણ હોઇ શકે છે. જ્યોતિષમાં આ નકારાત્મક ઉર્જા એટલે કે શનિના પ્રભાવથી જોડવામાં આવે છે. વેપારમાં લાભ પૂંજીની સાથે કર્મ, પ્રતિષ્ઠા અને સમયના સંતુલનથી આવે છે. શનિવારના ઉપાય આ સંતુલનને સંભાળવાનું માધ્યમ માનવામાં આવે છે. શ્રદ્ધાથી કરવામાં આવેલા આ નાના કામ અડચણને દૂર કરવાની સાથે કારોબારમાં સ્થિરતા લાવવામાં સહાયક બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પીપળા નીચે દીવો કરો

શનિવારે પીપળાની પૂજાનું ખાસ મહત્વ માનવામાં આવે છે. આ દિવસ પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાની સલાહ આપવામાં આવે છે. પીપળાના કર્મફળ અને શનિ ઉર્જાથી જોડવામાં આવે છે. આ ઉપાય કરવાથી વેપારમાં અડચણ ઘટવા લાગે છે. રોકાયેલા કામ આગળ વધવા લાગે છે. નિર્ણય લેવાની ક્ષમતા અને ધૈર્ય પણ વધવા લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. શમીના પાન તિજોરીમાં રાખો

શનિવારના દિવસે એક શમીના પાનને લઇ દુકાન કે કારોબારની તિજોરીમાં રાખો. શમી વૃક્ષને સ્થાયિત્વ, સંક્ષણ અને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા છે કે, આ ઉપાય થી ધન સંચય મજબૂત થાય છે. બિનજરુરી ખર્ચ ઘટવા લાગે છે, જેનાથી તણાવ પણ ઘટવા લાગે છે. વ્યાપારિક સ્થિરતા ધીરે ધીરે વધે છે. પાનને તિજોરીમાં શુદ્ધ ભાવથી રાખવુ જરુરી માનવામાં આવે છે. આ નાનકડી વસ્તુ બચતની દિશા બદલી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. જરુરીયાતમંદને ભોજન કરાવો

શાસ્ત્રોમાં જરુરીયાતમંદને ભોજન કરાવું શુભ ફળદાયી માનવામાં આવે છે. શનિ, શ્રમ, સેવા અને કર્મ થી જોડાયેલ ગ્રહ છે. શનિવારે સામર્થ્ય અનુસાર, કોઇ શ્રમિક કે જરુરિયાતમંદને ભોજન કરવુ જોઇએ. આ વ્યાપારમાં સહયોગ અને સમર્થન વધારવાની વાત કહેવામાં આવે છે. કર્મચારીઓનો વિશ્વાસ મજબૂત થાય છે. દુકાન કે ઓફિસમાં સેવાના આ ભાવથી વાતાવરણ સકારાત્મક બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. મુખ્ય દ્વાર પર કાળાતલ અર્પણ કરો

શનિવારે તમારી દુકાનના મુખ્ય મુખ્ય દ્વાર પર કાળા તલ અર્પણ કરો. જ્યોતિષશાસ્ત્રમાં કાળા તલનો સંબંધ શનિ ગ્રહના તત્વ સાથે માનવામાં આવે છે. આ ઉપાય કરવાથી પરિસરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર વધે છે. શ્રદ્ધાપૂર્વક આ પ્રક્રિયા કરવાથી વ્યવસાયમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે અને કામકાજ સારુ ચાલે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવો

ઘણીવાર, 'શનિ દોષ'ને કારણે વેપાર-ધંધામાં અવરોધો અને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, શનિવારના દિવસે કાળા કૂતરાને તેલ લગાવેલી રોટલી ખવડાવવી જોઈએ. શનિ દોષની નકારાત્મક અસરોને ઘટાડવા માટે આ ઉપાય અત્યંત અસરકારક માનવામાં આવે છે. આમ કરવાથી વેપારમાં આર્થિક નુકસાનનું જોખમ ઘટે છે. ઉપરાંત, વ્યવહારોમાં આવતા અવરોધો દૂર થાય છે અને નફો મેળવવાનો માર્ગ મોકળો થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

business growth saturday 5 remedies end money shortage
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ