સરદાર જયંતિ / એવું તે શું થયુ કે સરદાર પટેલે પોતે શૂટ બૂટનો ત્યાગ કરી દીધો!

Sardar Jayanti 144 Special story about Sardar Vallabhbhai Patel

અખંડ ભારતના શિલ્પી અને દેશના અનેક રજવાડાઓને એક તાંતણે બાંધનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 31 ઓક્ટોબરે જન્મ જયંતિ છે.  વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલનો માદરે વતન નડિયાદ સાથે અનોખો નાતો રહેલો છે. અનેક યાદો સરદારની નડિયાદ સાથે જોડાયેલી છે. ત્યારે આવો નડિયાદ સાથેની તેમની યાદોને વાગોળિયે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ