મહારાષ્ટ્ર / શિવસેના નેતા સંજય રાઉતે દિલ ખોલીને કર્યા CM યોગીના વખાણ, તો રાજ ઠાકરેના અલ્ટિમેટમ પર આપ્યો આવો જવાબ

Sanjay raut statement on yogi adityanath and raj thackeray maharashtra

શિવસેના નેતા સંજય રાઉત પોતાના આકરા વલણ માટે જાણીતા છે. ભાજપ પર પ્રહાર કરતા રહે છે, પરંતુ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સંજય રાઉતે સીએમ યોગીના વખાણ કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ